ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણમાં રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો સમાવેશ કરીને કયા પ્રકારના રાજ્યનું નિર્માણ કર્યું છે ? કલ્યાણકારી રાજ્ય ઉદામતવાદી રાજ્ય આધુનિક રાજ્ય મૂડીવાદી રાજ્ય કલ્યાણકારી રાજ્ય ઉદામતવાદી રાજ્ય આધુનિક રાજ્ય મૂડીવાદી રાજ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) આર.ટી.આઇ હેઠળ માંગેલ માહિતી સંતોષ ન થાય તો પ્રથમ અપીલ કોને કરી શકાય છે ? એપેલેટ અધિકારી કલેકટર માહિતી કમિશ્નર માહિતી અધિકારી એપેલેટ અધિકારી કલેકટર માહિતી કમિશ્નર માહિતી અધિકારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) દ્વિતીય વહીવટી સુધારા પંચ તેના 15માં અહેવાલમાં રાજ્યનું મંત્રીમંડળ કેટલા સભ્યોનું રાખવાની ભલામણ કરી છે ? ઓછામાં ઓછા 20 સભ્યો. વિધાનસભાની સભ્ય સંખ્યાના 5 ટકા. વિધાનસભાની સભ્ય સંખ્યાના 10 ટકાથી 15 ટકા. વિધાનસભાની સભ્ય સંખ્યાના 20 ટકા. ઓછામાં ઓછા 20 સભ્યો. વિધાનસભાની સભ્ય સંખ્યાના 5 ટકા. વિધાનસભાની સભ્ય સંખ્યાના 10 ટકાથી 15 ટકા. વિધાનસભાની સભ્ય સંખ્યાના 20 ટકા. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 73માં બંધારણ સુધારાનો અમલ કઈ તારીખથી થયો ? 01-01-1992 01-06-1993 01-06-1992 01-01-1993 01-01-1992 01-06-1993 01-06-1992 01-01-1993 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કુમળી વયના બાળકોની સંભાળ અને છ વર્ષથી નીચેની વયના બાળકોને શિક્ષણ આપવાની જોગવાઈ ભારતીય સંવિધાનના કયા આર્ટિકલમાં કરવામાં આવેલ છે ? આર્ટિકલ-44 આર્ટિકલ-47 આર્ટિકલ-49 આર્ટિકલ-45 આર્ટિકલ-44 આર્ટિકલ-47 આર્ટિકલ-49 આર્ટિકલ-45 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતની બંધારણ સભાના અધ્યક્ષ ___ હતા. સી.રાજગોપાલાચારી ડૉ. રાજેન્દ્ર પ્રસાદ કનૈયાલાલ મુનશી સરોજિની નાયડુ સી.રાજગોપાલાચારી ડૉ. રાજેન્દ્ર પ્રસાદ કનૈયાલાલ મુનશી સરોજિની નાયડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP