ભારતનો ઈતિહાસ (History of India) નીચેના પૈકી કોણ સંસ્કૃત કૃતિ 'માનસોલ્લાસ' ના રચયિતા છે ? વિજયસેન સોમેશ્વર તૃતીય ચંદ્ર બિલ્હણ વિજયસેન સોમેશ્વર તૃતીય ચંદ્ર બિલ્હણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) આમાંના કોણે શાંતિનિકેતનની સ્થાપના કરી ? ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય રવીન્દ્રનાથ ટાગોર નંદદલાલ બોઝ ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય રવીન્દ્રનાથ ટાગોર નંદદલાલ બોઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) કઈ નદીની ખીણમાં હડપ્પન સંસ્કૃતિનો વિકાસ થયો હતો ? ગંગાની ખીણ બ્રહ્મપુત્રની ખીણ સિંધુની ખીમ નર્મદાની ખીણ ગંગાની ખીણ બ્રહ્મપુત્રની ખીણ સિંધુની ખીમ નર્મદાની ખીણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'અહિંસા પરમો ધર્મ' વિધાન નીચેનામાંથી કોઈ એકમા જોવા મળે છે : હિન્દુ ધર્મગ્રંથ શીખ ધર્મગ્રંથ જૈન ધર્મગ્રંથ બૌદ્ધ ધર્મગ્રંથ હિન્દુ ધર્મગ્રંથ શીખ ધર્મગ્રંથ જૈન ધર્મગ્રંથ બૌદ્ધ ધર્મગ્રંથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) જલિયાવાલા બાગ હત્યાકાંડની તપાસ માટે ભારતીયો દ્વારા કોની અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરવામાં આવી હતી ? શ્રી મદન મોહન માલવીય શ્રી રવિન્દ્રનાથ ટાગોર શ્રી સૈફુદીન કિચલુ શ્રી જમનલાલ બજાજ શ્રી મદન મોહન માલવીય શ્રી રવિન્દ્રનાથ ટાગોર શ્રી સૈફુદીન કિચલુ શ્રી જમનલાલ બજાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 1. તેઓનો જન્મ માંડવી (કચ્છ)માં થયેલ હતો.2. તેઓ કેમ્બ્રિજ યુનિવર્સિટીનાં સ્નાતક હતા.3. લન્ડન ખાતેનું 'ઈન્ડિયા હાઉસ' અગત્યનું સ્થળ હતું.4. સને 1930માં તેઓનું મરણ થયેલ હતું. આ બાબતો કોને લાગું પડે છે ? ખુદીરામ બોઝ અશફાફ ઉલ્લાબાં મૅડમ કામા શ્યામજી કૃષ્ણવર્મા ખુદીરામ બોઝ અશફાફ ઉલ્લાબાં મૅડમ કામા શ્યામજી કૃષ્ણવર્મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP