ભારતનો ઈતિહાસ (History of India) નીચેના પૈકી કોણ સંસ્કૃત કૃતિ 'માનસોલ્લાસ' ના રચયિતા છે ? વિજયસેન બિલ્હણ સોમેશ્વર તૃતીય ચંદ્ર વિજયસેન બિલ્હણ સોમેશ્વર તૃતીય ચંદ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) દિલ્હી મેહરૌલી ખાતે આવેલ લોહ સ્તંભ કોની સિદ્ધિઓનું અંકન કરતું હોવાનું માનવામાં આવે છે ? ચંદ્રગુપ્ત મૌર્ય ચંદ્રગુપ્ત -2 અશોક સમુદ્રગુપ્ત ચંદ્રગુપ્ત મૌર્ય ચંદ્રગુપ્ત -2 અશોક સમુદ્રગુપ્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) વિક્રમ સંવત 1648માં ગુજરાતમાં ભૂચર મોરીના મેદાનમાં પ્રસિધ્ધ ભૂચર મોરીનું યુધ્ધ થયું હતું ___ ભૂચર મોરીનું આ મેદાન કયાં આવેલું છે ? વઢવાણ જામજોધપુર ધ્રોલ વ્યારા વઢવાણ જામજોધપુર ધ્રોલ વ્યારા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) પ્રાચીન નાલંદા વિશ્વવિદ્યાલય આજના કયા રાજ્યમાં આવેલ છે ? ઉત્તર પ્રદેશ ઝારખંડ મધ્ય પ્રદેશ બિહાર ઉત્તર પ્રદેશ ઝારખંડ મધ્ય પ્રદેશ બિહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેના પૈકી કોણે શૈલેન્દ્ર સામ્રાજ્ય (જે હવે દક્ષિણ-પૂર્વ એશિયામાં છે) પર દરિયાઈ ચડાઈ કરી ? કુલોત્તુંગ ચોલા રાજાધિરાજ ચોલા રાજરાજા ચોલા રાજેન્દ્ર ચોલા કુલોત્તુંગ ચોલા રાજાધિરાજ ચોલા રાજરાજા ચોલા રાજેન્દ્ર ચોલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ચિત્તોડમાં વિજય સ્તંભ કોણે બનાવડાવેલો ? મહારાણા પ્રતાપ રાણા કુંભા રાણા ઉદયસિંહ રાણા સાંગા મહારાણા પ્રતાપ રાણા કુંભા રાણા ઉદયસિંહ રાણા સાંગા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP