ભારતનો ઈતિહાસ (History of India) નીચેના પૈકી કોણ સંસ્કૃત કૃતિ 'માનસોલ્લાસ' ના રચયિતા છે ? સોમેશ્વર તૃતીય વિજયસેન ચંદ્ર બિલ્હણ સોમેશ્વર તૃતીય વિજયસેન ચંદ્ર બિલ્હણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) દ્રવિડ કુળની નીચે દર્શાવેલ ચાર ભાષા પૈકી સૌથી પ્રાચીન ભાષા કઈ છે ? તામિલ તેલુગુ મલયાલમ કન્નડ તામિલ તેલુગુ મલયાલમ કન્નડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'નાગરિક સ્વતંત્રતા એ રાજકીય અને સામાજિક જીવનનો પ્રાણ છે, સ્વતંત્રતાનો પાયો છે અને જીવનનું સત્ત્વ છે' આવું કોણે કહ્યું ? ગાંધીજી જે.બી કૃપલાણી જવાહરલાલ નેહરુ ડૉ.રાજેન્દ્રપ્રસાદ ગાંધીજી જે.બી કૃપલાણી જવાહરલાલ નેહરુ ડૉ.રાજેન્દ્રપ્રસાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) પતંજલિ, પ્રાચીન ભારતના વિખ્યાત વ્યક્તિત્વ તરીકે કોણ મુખ્યત્વે હતા ? વ્યાકરણશાસ્ત્રી ગણિતશાસ્ત્રી ખગોળશાસ્ત્રી કવિ વ્યાકરણશાસ્ત્રી ગણિતશાસ્ત્રી ખગોળશાસ્ત્રી કવિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) માનવ દ્વારા સૌપ્રથમ કઈ ધાતુનો ઉપયોગ કરવામાં આવ્યો હતો ? તાંબુ ચાંદી કાંસુ પીતળ તાંબુ ચાંદી કાંસુ પીતળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતમાં ‘સોશિયલ સર્વિસ લીગ'ની સ્થાપના કોણે કરી હતી ? મહાત્મા ફૂલે નારાયણ ચંદાવરકર આર.જી.ભંડારકર ઈશ્વચંદ્ર વિદ્યાસાગર મહાત્મા ફૂલે નારાયણ ચંદાવરકર આર.જી.ભંડારકર ઈશ્વચંદ્ર વિદ્યાસાગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP