ભારતનો ઈતિહાસ (History of India)
'મારું જીવન એ જ મારી વાણી' એ ગ્રંથના કર્તા કોણ છે ?

જયપ્રકાશ નારાયણ
નારાયણ દેસાઈ
ગાંધીજી
મહાદેવ દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
સને 1920થી 1922 સુધી ગાંધીજીએ જે દેશવ્યાપી આંદોલન કરેલ હતું તે ક્યા નામથી જાણીતું છે ?

ખિલાફત આંદોલન
અસહકારનું આંદોલન
સવિનય કાનૂન ભંગ
હિન્દ છોડો આંદોલન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
તાંજાવુર, તમિલનાડુની જગવિખ્યાત કાંસ્ય પ્રતિમાનું નામ નીચેના પૈકી પસંદ કરો.

મહિસાસુર મર્દિની
નટરાજ
બુદ્ધ
તીર્થકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ઔરંગાબાદ ખાતે આવેલ અજંતા-ઈલોરાની ગુફાઓ અને મુંબઈ ખાતેની એલિફન્ટાની ગુફાઓ ગુફાસ્થાપત્યના પ્રસિદ્ધ નમૂનાઓ ગણાય છે, જે નીચે દર્શાવેલ પૈકી કોના સમયમાં બંધાયેલ છે ?

મૌર્યયુગ
સાતવાહન બંશ
ગુપ્તકાળ
અનુમૌર્યયુગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
આમાંના કોણે શાંતિનિકેતનની સ્થાપના કરી ?

રવીન્દ્રનાથ ટાગોર
ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર
નંદદલાલ બોઝ
બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ભારતમાં ‘સોશિયલ સર્વિસ લીગ'ની સ્થાપના કોણે કરી હતી ?

આર.જી.ભંડારકર
મહાત્મા ફૂલે
ઈશ્વચંદ્ર વિદ્યાસાગર
નારાયણ ચંદાવરકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP