ભારતનો ઈતિહાસ (History of India)
ગોપાલકૃષ્ણ ગોખલેને સમર્પિત 'ધર્માત્મા ગોખલે' પુસ્તક કોણે લખ્યું છે ?

ચિત્તરંજનદાસ દેશબંધુ
ગાંધીજી
મદનમોહન માલવીયા
પંડિત નેહરુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
અંગ્રેજ શાસન દરમિયાન ઘણા બધા ‘વન સત્યાગ્રહ' ક્યા થયેલા હતા ?

કેરળ
મધ્ય પ્રદેશ
આંધ્ર પ્રદેશ
તમિલનાડુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
નીચેનામાંથી અયોગ્ય જોડકું પસંદ કરો.

મેહરગઢનો કિલ્લો : રાવ જોધા
સાત પેગોડાનું મંદિર : નરસિંહવર્મન બીજો
ચાર મિનાર : અક્બર
કુતુબમીનાર : કુતુબુદીન ઐબક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP