ભારતનો ઈતિહાસ (History of India) ગોપાલકૃષ્ણ ગોખલેને સમર્પિત 'ધર્માત્મા ગોખલે' પુસ્તક કોણે લખ્યું છે ? પંડિત નેહરુ ચિત્તરંજનદાસ દેશબંધુ ગાંધીજી મદનમોહન માલવીયા પંડિત નેહરુ ચિત્તરંજનદાસ દેશબંધુ ગાંધીજી મદનમોહન માલવીયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'An introduction of the dream Land' ના લેખક કોણ છે ? બાલ ગંગાધર તિલક સુભાષચંદ્ર બોઝ ભગતસિંહ વિનાયક દામોદર સાવરકર બાલ ગંગાધર તિલક સુભાષચંદ્ર બોઝ ભગતસિંહ વિનાયક દામોદર સાવરકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) મહાત્મા ગાંધીએ પંજાબના તોફાનો પરના ___ ને "પેજ આફ્ટર પેજ ઓફ છીનવી ડીસગાઈસ્ડ ઓફિશિયલ વ્હાઈટવોશ" (page after page of thinly disguised official whitewash) કહ્યો. અચીસન કમિશન હંટર કમિશન સાયમન કમિશન આપેલ પૈકી કોઇ નહી અચીસન કમિશન હંટર કમિશન સાયમન કમિશન આપેલ પૈકી કોઇ નહી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ગાંધીજી દ્વારા સ્થાપિત સત્યાગ્રહ સભા નીચેના પૈકી કોની સાથે સંબંધિત છે ? બારડોલી સત્યાગ્રહ ખેડા સત્યાગ્રહ રોલેટ સત્યાગ્રહ અસહકાર ચળવળ બારડોલી સત્યાગ્રહ ખેડા સત્યાગ્રહ રોલેટ સત્યાગ્રહ અસહકાર ચળવળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) સમ્રાટ વિક્રમાદિત્યનો ___ તે સમયની રસાયણવિદ્યા તથા ધાતુકામનો ઉત્તમ નમૂનો ગણાય છે. સારનાથનો સ્તંભ સાંચીનો સ્તંભ નંદનગઢનો સ્તંભ લોહસ્તંભ સારનાથનો સ્તંભ સાંચીનો સ્તંભ નંદનગઢનો સ્તંભ લોહસ્તંભ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'જલિયાવાલા બાગ' ક્યાં સ્થિત છે ? જાલંધરમાં અમૃતસરમાં ચંડીગઢમાં પઠાણકોઠમાં જાલંધરમાં અમૃતસરમાં ચંડીગઢમાં પઠાણકોઠમાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP