ભારતનો ઈતિહાસ (History of India) ગોપાલકૃષ્ણ ગોખલેને સમર્પિત 'ધર્માત્મા ગોખલે' પુસ્તક કોણે લખ્યું છે ? ગાંધીજી પંડિત નેહરુ મદનમોહન માલવીયા ચિત્તરંજનદાસ દેશબંધુ ગાંધીજી પંડિત નેહરુ મદનમોહન માલવીયા ચિત્તરંજનદાસ દેશબંધુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) પ્રથમ ભારતીય પરમાણુ રિએક્ટરનું નામ શું હતું ? અપ્સરા કામિની ધ્રુવ જર્લિના અપ્સરા કામિની ધ્રુવ જર્લિના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતને 'જયહિંદ'નો મંત્ર કોણે આપ્યો હતો ? સુભાષચંદ્ર બોઝે મોરારજી દેસાઈએ મહાદેવભાઈ દેસાઈએ મહાત્મા ગાંધીજીએ સુભાષચંદ્ર બોઝે મોરારજી દેસાઈએ મહાદેવભાઈ દેસાઈએ મહાત્મા ગાંધીજીએ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતની સ્વતંત્રતા બાદ "પ્રીવી પર્સ" કોની સાથે સંકળાયેલ હતા ? જમીનદાર સ્વાતંત્ર્ય સૈનિકો ભૂતપૂર્વ રાજાઓ ઉદ્યોગપતિઓ જમીનદાર સ્વાતંત્ર્ય સૈનિકો ભૂતપૂર્વ રાજાઓ ઉદ્યોગપતિઓ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) સ્વતંત્રતા ચળવળ વખતના પુસ્તકો અને લેખકોની જોડીને ધ્યાનમાં લઈને કઈ જોડીઓ યોગ્ય છે તે જણાવો.1) ભવાની મંદિર - અરવિંદો ઘોષ 2) ગોરા - રવીન્દ્રનાથ ટાગોર3) ગીતા રહસ્ય - બાળ ગંગાધર ટિળક 4) ડિસ્કવરી ઓફ ઈન્ડિયા - જવાહરલાલ નહેરુ 1,2 અને 3 1,2 અને 4 2,3 અને 4 1,2,3 અને 4 1,2 અને 3 1,2 અને 4 2,3 અને 4 1,2,3 અને 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) રામસર કન્વેન્શન ક્યા વર્ષે અપનાવવામાં આવ્યું હતું ? વર્ષ 1966 વર્ષ 1945 વર્ષ 1975 વર્ષ 1971 વર્ષ 1966 વર્ષ 1945 વર્ષ 1975 વર્ષ 1971 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP