ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) નીચેનામાંથી અયોગ્ય જોડકું પસંદ કરો. શાંતિદાસ દેસાઈ હવેલી - ભાવનગર મહેરજી રાણી મેન્શન - સુરત ભિખારીદાસ હવેલી - ભરૂચ સુરેશ્વર દેસાઈ હવેલી - વડોદરા શાંતિદાસ દેસાઈ હવેલી - ભાવનગર મહેરજી રાણી મેન્શન - સુરત ભિખારીદાસ હવેલી - ભરૂચ સુરેશ્વર દેસાઈ હવેલી - વડોદરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ગાંધીજીએ લખેલા પુસ્તકોમાં સૌથી વધુ જાણીતું કયું છે ? દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઈતિહાસ નીતિવાદને માર્ગે હિન્દ સ્વરાજ સત્યના પ્રયોગો દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઈતિહાસ નીતિવાદને માર્ગે હિન્દ સ્વરાજ સત્યના પ્રયોગો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ભાલ નળકાંઠામાં વસતા પઢારોનું વિશિષ્ટ નૃત્ય જણાવો. કાકડા નૃત્ય આગવા નૃત્ય ભાયાનૃત્ય મંજીરા નૃત્ય કાકડા નૃત્ય આગવા નૃત્ય ભાયાનૃત્ય મંજીરા નૃત્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) સિંહણની ગર્ભાવસ્થાનો સમયગાળો જણાવો. 106 થી 112 દિવસ 109 થી 111 દિવસ 106 થી 111 દિવસ 105 થી 111 દિવસ 106 થી 112 દિવસ 109 થી 111 દિવસ 106 થી 111 દિવસ 105 થી 111 દિવસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) મલ્લિકા સારાભાઈ કયા નૃત્યના જ્ઞાતા છે ? ભરતનાટ્યમ અને કુચીપુડી કથક મોહિની અટ્ટમ ભરતનાટ્યમ અને મણિપુરી ભરતનાટ્યમ અને કુચીપુડી કથક મોહિની અટ્ટમ ભરતનાટ્યમ અને મણિપુરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) નીચેના પૈકી ક્યું સ્થાપત્ય અમદાવાદમાં આવેલું નથી ? દરિયાખાનનો ઘુમ્મટ વેદ મંદિર સીદી સૈયદની જાળી અડાલજની વાવ દરિયાખાનનો ઘુમ્મટ વેદ મંદિર સીદી સૈયદની જાળી અડાલજની વાવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP