એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016)
ડિબેન્ચર પરત નિધિના રોકાણોનું વ્યાજ મળે ત્યારે ___ ખાતે ઉધાર અને ___ ખાતે જમા થાય.

ડિબેન્ચર પરત નિધિ, ડિબેન્ચર
ડિબેન્ચર, ડિબેન્ચર પરત નિધિ
ડિબેન્ચર પરત નિધિ, રોકડ/બેંક
રોકડ/બેંક, ડિબેન્ચર પરત નિધિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016)
કવિ 'ઉશનસ'નું મૂળ નામ જણાવો.

નાનાલાલ પ્રાણલાલ દિવેટિયા
નર્મદાશંકર રેવાશંકર મહેતા
નટવરલાલ કુબેરભાઈ પંડ્યા
ચંદ્રપ્રકાશ નટવરલાલ દલાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016)
સમાજસેવા, સાહિત્ય, કલા, વિજ્ઞાન ક્ષેત્રે આગવું અને વિશિષ્ટ યોગદાન આપવા બદલ ભારત સરકાર દ્વારા સૌથી વધુ સન્માનનીય 'ભારત રત્ન' એવોર્ડ આપવામાં આવે છે. ભારત સરકાર દ્વારા સૌપ્રથમ મરણોત્તર 'ભારતરત્ન' એવોર્ડ કયા મહાનુભાવને આપવામાં આવ્યો ?

લાલ બહાદુર શાસ્ત્રી
રાજેન્દ્ર પ્રસાદ
ગોવિંદ વલ્લભ પંત
જવાહરલાલ નહેરુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP