Talati Practice MCQ Part - 6
બે વર્ષના અંતે 12% ચક્રવૃદ્ધિ વ્યાજના દરે એક રકમ પર રૂા. 2862 કુલ વ્યાજ મળે તો તે રકમ કઈ હશે ?

13500
12200
11250
10000

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
ગુજરાતના અશોક તરીકે કયો રાજા જાણીતો છે ?

કુમારપાળ
રાજા સંપ્રતિ
સિદ્ધરાજ જયસિંહ
વિશળદેવ વાઘેલા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
‘માણસો માખીની જેમ મરતા હતા.” - રેખાંકિત પદ કૃદંતનો કયો પ્રકાર સૂચવે છે ?

ભવિષ્ય કૃદંત
વિધ્યર્થ કૃદંત
વર્તમાન કૃદંત
ભૂતકૃદંત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
બ્રિટિશ સરકારે અમદાવાદ મ્યુનિસિપાલિટીના પ્રથમ પ્રમુખ તરીકે 15 ડિસેમ્બર, 1885ના રોજ કોની નિમણૂંક કરી હતી ?

સરદાર પટેલ
શેઠ ચીમનલાલ ગીરધરલાલ
શેઠ રણછોડલાલ છોટાલાલ
શેઠ હકમચંદ વાલચંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
પરમાણુ માટે નીચેનામાંથી કયુ વિધાન સાચું નથી ?

પરમાણુ હંમેશા તટસ્થ સ્વભાવના હોય છે.
પરમાણુઓ, અણુઓ અને આયનો બનાવવા માટેના પાયાના ઘટકો છે
પરમાણુઓ મોટી સંખ્યામાં ભેગા થઈ દ્રવ્ય બનાવે છે જેને આપણે જોઈ શકીએ છીએ, સ્પર્શ કરી શકીએ છીએ અને અનુભવી શકીએ છે,
પરમાણુઓ સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતા નથી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
ગુજરાતના ઘઉંનો કોઠાર તરીકે કયો પ્રદેશ ઓળખાય છે ?

વાકળપ્રદેશ
નળકાંઠો
ચુંવાળપ્રદેશ
ભાલપ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP