નફો અને ખોટ (Profit and Loss)
40% નફો ચડાવીને છાપેલી કિંમત પર કેટલા ટકા વળતર આપવાથી વેપારીને 19% નફો થાય ?

5%
9%
15%
7%

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

નફો અને ખોટ (Profit and Loss)
એ વેપારી બે ઘડિયાળ, દરેક ઘડિયાળ રૂ.900માં વેચે છે. તેથી તેને એક ઘડિયાળમાં 15% ખોટ અને બીજી ઘડિયાળમાં 15% નફો થાય છે. તો વાસ્તવમાં તેને કુલ કેટલા ટકા નફો કે નુકશાન થયું હશે ?

2.25% નુકશાન
13.5% નફો
નહિ નફો કે નહિ નુકશાન
2.25% નફો

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

નફો અને ખોટ (Profit and Loss)
અમર રૂ.20માં 20 પેન ખરીદી દરેક પેન રૂ.1.25માં વેચે તો તેને કેટલા ટકા નફો થાય ?

20%
25%
30%
15%

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

નફો અને ખોટ (Profit and Loss)
એક વેપારી બે વસ્તુ, દરેક વસ્તુ રૂપિયા 800 માં વેચે છે. પ્રથમ વસ્તુ 20% નકાથી અને બીજી 20% નુકશાનથી વેચાય છે તો વાસ્તવમાં તેને નકો કે નુકશાન કેટલા ટકા થાય ?

4% નુકશાન
કોઈ ફરક ન પડે.
1.1% નુકશાન
4% નફો

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP