નફો અને ખોટ (Profit and Loss)
એ વેપારી બે ઘડિયાળ, દરેક ઘડિયાળ રૂ.900માં વેચે છે. તેથી તેને એક ઘડિયાળમાં 15% ખોટ અને બીજી ઘડિયાળમાં 15% નફો થાય છે. તો વાસ્તવમાં તેને કુલ કેટલા ટકા નફો કે નુકશાન થયું હશે ?
નફો અને ખોટ (Profit and Loss)
એક વેપારી બે વસ્તુ, દરેક વસ્તુ રૂપિયા 800 માં વેચે છે. પ્રથમ વસ્તુ 20% નકાથી અને બીજી 20% નુકશાનથી વેચાય છે તો વાસ્તવમાં તેને નકો કે નુકશાન કેટલા ટકા થાય ?