ભારતનું બંધારણ (Constitution Of India) "રાજ્યસભાની રચનામાં માન.રાષ્ટ્રપતિ 12 સભ્યોની નિયુક્તિ કરી શકે છે." આ જોગવાઈ કયા આર્ટિકલમાં દર્શાવવામાં આવેલી છે ? 80 76 79 77 80 76 79 77 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ગુજરાતનું દ્વિતીય રાજ્ય નાણાં પંચ કયા સમયગાળા માટે ભલામણ કરવા નિમાયું હતું ? 2002-07 2003-08 2010-15 2005-10 2002-07 2003-08 2010-15 2005-10 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) તપાસ પંચ ધારા હેઠળ નિમાયેલા તપાસ પંચનો અહેવાલ કોની સમક્ષ રજૂ થાય ? લોકસભા સરકાર રાષ્ટ્રપતિ રાજ્યપાલ લોકસભા સરકાર રાષ્ટ્રપતિ રાજ્યપાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) લક્ષદ્વીપ કઈ હાઇકોર્ટના કાર્યક્ષેત્રમાં આવે છે ? મુંબઈ દિલ્હી કેરળ મદ્રાસ મુંબઈ દિલ્હી કેરળ મદ્રાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના સંવિધાનના અનુચ્છેદ 101 ની જોગવાઈ પ્રમાણે જો સંસદના કોઈપણ ગૃહનો સભ્ય, ગૃહની અગાઉથી પરવાનગી લીધા સિવાય કેટલાં દિવસ ગૃહની તમામ બેઠકોમાં ગેરહાજર રહે, તો ગૃહ તેની બેઠક ખાલી જાહેર કરી શકે ? 60 દિવસ 120 દિવસ 30 દિવસ 90 દિવસ 60 દિવસ 120 દિવસ 30 દિવસ 90 દિવસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતની બંધારણ સભાના અધ્યક્ષ ___ હતા. સી. રાજગોપાલાચારી ડો. રાજેન્દ્ર પ્રસાદ કનૈયાલાલ મુન્શી સરોજીની નાયડુ સી. રાજગોપાલાચારી ડો. રાજેન્દ્ર પ્રસાદ કનૈયાલાલ મુન્શી સરોજીની નાયડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP