Talati Practice MCQ Part - 6
સરદાર વલ્લભભાઈ પટેલે કોની ભલામણથી બારડોલી સત્યાગ્રહ આગેવાની લીધી હતી ?

કુંવરજીભાઈ
આપેલ પૈકી એક પણ નહીં
કલ્યાણજી મહેતા
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
બંધારણના કયા અનુચ્છેદ અંતર્ગત અન્ય પછાત વર્ગો અંગેની જોગવાઈ કરવામાં આવી છે ?

અનુ. 342(A)
અનુ. 341
અનુ. 342
અનુ. 340

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
કયો ઍવોર્ડ માનવ હક્કોને સ્પર્શે છે ?

રાજીવ ગાંધી ઍવોર્ડ
નેલ્સન મંડેલા ઍવોર્ડ
માર્ટિન લ્યુથરકિંગ ઍવોર્ડ
રાજાજી ઍવોર્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
મરાસ્મસ નીચેનામાંથી શાની ઉણપથી થતી બિમારી છે ?

કાર્બોહાઈડ્રેટની ઉણપથી
આપેલ બંને
પ્રોટીનની ઉણપથી
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP