એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016)
'કવિ હરીન્દ્ર દવેની સર્જનસૃષ્ટિના નેપથ્યમાં દયારામ, ગાલિબ, વોલ્ટ વ્હિટમેન, શ્રી અરવિંદ, માતાજી, સુંદરમ્, મરીઝ આ બધા ર્દશ્ય-અર્દશ્ય રૂપે દેખાયા કરે છે.' આ વિધાન કોનું છે ?

મકરંદ દવે
સુરેશ દલાલ
અમૃત ઘાયલ
બકુલ ત્રિપાઠી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016)
માનવ વિકાસના સમર્થક અર્થશાસ્ત્રી___

જિરાલ્ડ મેયર
મહેબૂબ ઉલ હક
માઈકલ ટોડેરો
કિન્ડલ બર્જર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016)
ઓડિટર મૂલ્યાંકનકર્તા નથી આ વિધાન ___ ચુકાદામાં નોંધવામાં આવ્યું છે.

લન્ડન ઓઈલ સ્ટોરેજ કં.
લેસ વિ. નુશ્ટેલ કં.લિ
કિંગ્સ્ટન કોટન મીલ
લન્ડન એન્ડ જનરલ બેંક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016)
તટસ્થ રેખાના નકશામાં તટસ્થ રેખા જેમ ઊંચા સ્થાને તેમ તેના પરના સંયોજનોમાંથી ઉપભોક્તાને મળતો સંતોષ.

વધારે મળે છે
સરખો મળે છે
ઓછો મળે છે
સ્થિર રહે છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016)
આવક વેરા ધારો, 1961 મુજબ નીચેના નિયમનું પાલન કરતા હોય તેવી વ્યક્તિનો પાછલા વર્ષ માટે રહેઠાણનો ___ હોદ્દો ગણાશે.
વ્યક્તિ પાછલા વર્ષ દરમિયાન ઓછામાં ઓછા 182 દિવસ ભારતમાં રહ્યા હોય.
અથવા
વ્યક્તિ પાછલા વર્ષ દરમિયાન ઓછામાં ઓછા 60 દિવસ ભારતમાં રહ્યા હોય અને પાછલા વર્ષની તરત અગાઉના 4 વર્ષ દરમિયાન ઓછામાં ઓછા 365 દિવસ ભારતમાં રોકાયા હોય.

બિન રહીશ
રહીશ અને સામાન્ય રહીશ
રહીશ
આ પૈકી કોઈ પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP