એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016)
'કવિ હરીન્દ્ર દવેની સર્જનસૃષ્ટિના નેપથ્યમાં દયારામ, ગાલિબ, વોલ્ટ વ્હિટમેન, શ્રી અરવિંદ, માતાજી, સુંદરમ્, મરીઝ આ બધા ર્દશ્ય-અર્દશ્ય રૂપે દેખાયા કરે છે.' આ વિધાન કોનું છે ?

સુરેશ દલાલ
બકુલ ત્રિપાઠી
અમૃત ઘાયલ
મકરંદ દવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016)
પસંદગીની પ્રક્રિયાનો પ્રથમ તબક્કો છે___

અરજીપત્ર ભરાવવું અને ચકાસવું
રૂબરૂ મુલાકાત
અરજીઓ મેળવવી
રોજગાર કસોટીઓ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016)
___ આખરના તૈયાર માલના સ્ટોકનું મૂલ્યાંકન 'પડતર અથવા બજાર કિંમત બે પૈકી ઓછી કિંમતે' કરવામાં આવે છે.

નાણાંકીય પત્રકમાં
પડતર પત્રકમાં
કાચા સરવૈયામાં
રોકડ પ્રવાહ પત્રકમાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP