એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016)
'કવિ હરીન્દ્ર દવેની સર્જનસૃષ્ટિના નેપથ્યમાં દયારામ, ગાલિબ, વોલ્ટ વ્હિટમેન, શ્રી અરવિંદ, માતાજી, સુંદરમ્, મરીઝ આ બધા ર્દશ્ય-અર્દશ્ય રૂપે દેખાયા કરે છે.' આ વિધાન કોનું છે ?

અમૃત ઘાયલ
સુરેશ દલાલ
બકુલ ત્રિપાઠી
મકરંદ દવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016)
ગુજરાત રાજ્યમાં ગુણવત્તાયુક્ત આરોગ્ય સુવિધાઓ જાહેર જનતાને સરળતાથી ઉપલબ્ધ થાય તે હેતુસર 10 કે તેથી વધુ પથારી ધરાવતી ખાનગી હોસ્પિટલો માટે ગુજરાત રાજ્યના અંદાજપત્ર 2016-17 માં કેટલા ટકાનો વિદ્યુત શુલ્કનો દર રાખવાનું નક્કી કરવામાં આવેલ છે ?

20%
18%
15%
10%

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016)
'ગ્રાહકની જરૂરિયાત મુજબના ઉત્પાદનની પડતરને ___ કહેવાય'

જોબ કોસ્ટિંગ
પ્રક્રિયાનું ખાતું
કરાર ખાતું
સેવા પડતર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP