એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016)
સમાજસેવા, સાહિત્ય, કલા, વિજ્ઞાન ક્ષેત્રે આગવું અને વિશિષ્ટ યોગદાન આપવા બદલ ભારત સરકાર દ્વારા સૌથી વધુ સન્માનનીય 'ભારત રત્ન' એવોર્ડ આપવામાં આવે છે. ભારત સરકાર દ્વારા સૌપ્રથમ મરણોત્તર 'ભારતરત્ન' એવોર્ડ કયા મહાનુભાવને આપવામાં આવ્યો ?

જવાહરલાલ નહેરુ
રાજેન્દ્ર પ્રસાદ
લાલ બહાદુર શાસ્ત્રી
ગોવિંદ વલ્લભ પંત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016)
રિઝર્વ બેન્ક દ્વારા રેપો રેટમાં વધારો કરવામાં આવે તો

વેપારી બેંકોને વ્યાજ ઓછું ચૂકવવું પડે.
વેપારી બેન્કોને વ્યાજ વધુ ચૂકવવું પડે.
વેપારી બેંકોને વ્યાજ ઓછું મળે.
વેપારી બેન્કોને વ્યાજ વધુ મળે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016)
રોજગારી ગુણકનો ખ્યાલ કયા અર્થશાસ્ત્રીએ રજૂ કર્યો ?

પ્રો. રોબિન્સ
પ્રો. આર.એફ.કાહન
પ્રો. કોલ અને હુવર
પ્રો. માર્શલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016)
એક્ઝામીનર, લોકલ ફંડ દ્વારા કરવામાં આવતું પંચાયતોનું ઓડિટ એ ___

આંતરીક ઓડીટ છે
વિનિયોગ ઓડીટ છે
વૈધાનિક (સ્ટેચ્યુટરી) ઓડીટ છે
હિસાબી બાબત છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016)
ગુજરાત રાજ્યના અંદાજપત્ર 2016-17માં પાન મસાલા પરના ગત વર્ષના વેરાના દર વધારીને વધારાના વેરા સહિત કેટલા ટકા વેરો રાખવાની દરખાસ્ત કરવામાં આવી ?

30%
25%
22%
18%

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP