સામાન્ય વિજ્ઞાન (General Science) કયા વિટામીનનો અભાવ આંખના તેજને મંદ બનાવે છે ? સી ડી એ બી સી ડી એ બી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) જ્યારે લોખંડની ખીલીને કાટ લાગે છે અને આયર્ન ઓક્સાઇડ ઉત્પન્ન થાય છે ત્યારે ખીલીનાં વજનમાં કોઈ ફેરફાર થતો નથી. ખીલીનાં રંગમાં / વજનમાં કોઈ ફેરફાર નથી. ખીલીનાં વજનમાં ઘટાડો થાય છે. ખીલીનાં વજનમાં વધારો થાય છે. ખીલીનાં વજનમાં કોઈ ફેરફાર થતો નથી. ખીલીનાં રંગમાં / વજનમાં કોઈ ફેરફાર નથી. ખીલીનાં વજનમાં ઘટાડો થાય છે. ખીલીનાં વજનમાં વધારો થાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) રાસાયણિક તત્વોની સંજ્ઞા આપેલ છે તે પૈકી કઈ સાચી છે ? લિથિયમ -Li ચાંદી -Au સોનુ -Ag પોટેશિયમ -K લિથિયમ -Li ચાંદી -Au સોનુ -Ag પોટેશિયમ -K ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) વૃક્ષનું આયુષ્ય કેવી રીતે જાણી શકાય છે ? તેના ત્રાસા છેદમાં રહેલા ચક્રો ગણીને તેનો વ્યાસ માપીને તેની લંબાઈ માપીને તેના રસના પરીક્ષણથી તેના ત્રાસા છેદમાં રહેલા ચક્રો ગણીને તેનો વ્યાસ માપીને તેની લંબાઈ માપીને તેના રસના પરીક્ષણથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) માનવમાં લોહીના દબાણને કયો અંતઃસ્ત્રાવ નિયંત્રિત કરે છે ? થાઈરોક્સિન ઈન્સ્યુલીન આલ્ડોસ્ટેરિન એસ્ટ્રોજન થાઈરોક્સિન ઈન્સ્યુલીન આલ્ડોસ્ટેરિન એસ્ટ્રોજન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) હિમશીતન (ફ્રીઝીંગ) પહેલા શાકભાજીને બ્લાન્ચ કરવાથી નીચે જણાવેલ વિકલ્પોમાંથી શું થાય છે ? તેમાં રહેલા પ્રાકૃતિક ઉત્સેચકો ક્રિયાશીલ બની જાય છે. તેમાં રહેલા પ્રાકૃતિક ઉત્સેચકો અંદરના ભાગમાં જતા રહે છે. તેમાં રહેલા પ્રાકૃતિક ઉત્સેચકો અક્રિયાશીલ બની જાય છે. તેમાં રહેલા પ્રાકૃતિક ઉત્સેચકો સપાટી પર આવી જાય છે. તેમાં રહેલા પ્રાકૃતિક ઉત્સેચકો ક્રિયાશીલ બની જાય છે. તેમાં રહેલા પ્રાકૃતિક ઉત્સેચકો અંદરના ભાગમાં જતા રહે છે. તેમાં રહેલા પ્રાકૃતિક ઉત્સેચકો અક્રિયાશીલ બની જાય છે. તેમાં રહેલા પ્રાકૃતિક ઉત્સેચકો સપાટી પર આવી જાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP