સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015)
'લોકો પાસેથી કેટલા કરવેરા વસૂલવા રાજ્યના હિતમાં છે તે રાજાનો વિષય છે, જેમ સૂર્ય પૃથ્વી પરથી ભેજ ગ્રહણ કરીને હજારો ગણું પરત કરે છે' આ વિધાન કોણે કહ્યું છે ?

કાલિદાસ
દલિપ રાજા
કે.બી. સરકાર
કૌટિલ્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015)
અંકુશની પ્રક્રિયાનો અંતિમ તબક્કો ___

કામગીરીનું માપન
ધોરણોની સ્થાપના
સુધારાલક્ષી પગલાં
ધોરણ સાથે સરખામણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015)
એક જ બિલ્ડીંગ કે રૂમમાં રહેલા કમ્પ્યૂટરોને જોડવા માટે કયા નેટવર્કનો ઉપયોગ કરવામાં આવે છે ?

MAN
LAN
WAN
આપેલ પૈકી કોઈપણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015)
નાણાકીય મિલકતો સિવાયની મિલકતોના વેચાણથી થયેલ લાંબા ગાળાના મુડી નફા પર ___ દરે અને ટૂંકા ગાળાના મુડી નફા પર ___ વેરાની જવાબદારી થશે.

20%ના, આવકવેરાના સામાન્ય દરે
10%ના, 20%ના દરે
આવકવેરાના સામાન્ય, 10%ના દરે
આવકવેરાના સામાન્ય, 20%ના દરે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015)
જોઈન્ટ સ્ટોક કંપનીનું ઓડિટ ___ કારણે કરવામાં આવે છે.

કાયદાકીય જોગવાઈનું પાલન કરવા
શેર ધારકોના સંતોષ માટે
કંપનીનો નફો વધારવા
કંપનીની શાખ પાઘડીનું મૂલ્ય વધારવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP