સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015)
'લોકો પાસેથી કેટલા કરવેરા વસૂલવા રાજ્યના હિતમાં છે તે રાજાનો વિષય છે, જેમ સૂર્ય પૃથ્વી પરથી ભેજ ગ્રહણ કરીને હજારો ગણું પરત કરે છે' આ વિધાન કોણે કહ્યું છે ?

કે.બી. સરકાર
દલિપ રાજા
કૌટિલ્ય
કાલિદાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015)
વિશ્વવિખ્યાત 'ગુજરાત વિદ્યાપીઠ'ના કુલપતિ તરીકે તાજેતરમાં કોની નિમણુક કરવામાં આવી ?

ડૉ. અનામિક શાહ
ઈલાબેન ભટ્ટ
સુદર્શન આયંગર
રાધાબેન ભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015)
નીચેની જોડીમાંથી કઈ જોડી ખોટી છે તે શોધો.

માલિક-માલકણ
વિદ્વાન-વિદ્ધત્તા
પિતા-પિતૃત્વ
ચોર-ચોરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015)
ચક્રવૃદ્ધિ વ્યાજની રીતે ગણતા કોઈ એક રકમનું 9% લેખે પહેલા વર્ષનું વ્યાજ રૂ. 360 થાય છે, તો બીજા વર્ષનું વ્યાજ રૂ ___ થાય.

રૂ. 382.40
રૂ. 752.40
રૂ. 392.40
રૂ. 720.80

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP