સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015)
'લોકો પાસેથી કેટલા કરવેરા વસૂલવા રાજ્યના હિતમાં છે તે રાજાનો વિષય છે, જેમ સૂર્ય પૃથ્વી પરથી ભેજ ગ્રહણ કરીને હજારો ગણું પરત કરે છે' આ વિધાન કોણે કહ્યું છે ?

કૌટિલ્ય
કે.બી. સરકાર
દલિપ રાજા
કાલિદાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015)
જ્યારે માહિતી આવૃત્તિ વિતરણના સ્વરૂપે આપેલી હોય ત્યારે-

બહુલક = 3 (મધ્યસ્થ) - 2 (મધ્યક)
બહુલક = 3 (મધ્યક) - 2 (મધ્યસ્થ)
આપેલ તમામ
બહુલક = મધ્યક = મધ્યસ્થ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015)
રાજા પ્રહલાદન દેવ દ્વારા કયું નગર વસાવવામાં આવ્યું હતું ?

પાટણ
પાલીતાણા
પાલનપુર
પ્રહલ્લાદનગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP