સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017)
'પૈસાદારોએ એકદમ સાદગીથી જીવવું જોઈએ જેથી ગરીબો પણ સામાન્ય જીવન જીવી શકે'. આ વિધાન ___ નું છે.

ગાંધીજી
બાબાસાહેબ આંબેડકર
ચાણક્ય
સરદાર પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017)
કંપનીના શેર્સનું જાહેર ભરણું છલકાય ત્યારે, અરજદારો વચ્ચે ___ શેરની ફાળવણી થાય.

પ્રમાણસર ધોરણે
કંપની ઈચ્છે તે મુજબ
આપેલ પૈકી કોઈ પણ નહીં
અરજદારો ઈચ્છે તે મુજબ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP