સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017)
કાયમી મિલકતો પર ઘસારો કયા ખ્યાલ પ્રમાણે ગણાય છે ?

રૂઢીચુસ્તતાના ખ્યાલ મુજબ
આપેલ તમામ
હિસાબી મુદતના ખ્યાલ મુજબ
પેઢીના સાતત્યના ખ્યાલ મુજબ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017)
ભાગીદારી પેઢીના વિસર્જનમાં ભાગીદારો વચ્ચે રોકડની હપ્તે-હપ્તે વહેંચણી વખતે કોઈ ભાગીદારના મૂડી ખાતાંની બાકી ઉતાર થાય ત્યારે, તેની વહેંચણી બાકીના ભાગીદારો વચ્ચે ___ પ્રમાણમાં થાય.

ભાગીદારોની મૂડીના
આપેલ પૈકી એક પણ નહીં
ભાગીદારોના નફા-નુકસાનના
કોઈની વચ્ચે ન વહેંચાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP