સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017)
કાયમી મિલકતો પર ઘસારો કયા ખ્યાલ પ્રમાણે ગણાય છે ?

પેઢીના સાતત્યના ખ્યાલ મુજબ
રૂઢીચુસ્તતાના ખ્યાલ મુજબ
હિસાબી મુદતના ખ્યાલ મુજબ
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017)
સાચી જોડણી મેળવો.
1) ભાવી અવલોકન
2) માહિતી પ્રેષણ
3) મેનેજરની પસંદગી
4) કામગીરીનું પ્રમાણ નક્કી કરવું
a. અંકુશ
b. આયોજન
c. નેતૃત્વ
d. કર્મચારી વ્યવસ્થા

1-b, 2-c, 3-d, 4-a
1-b, 2-d, 3-c, 4-a
1-a, 2-b, 3-d, 4-c
1-a, 2-c, 3-d, 4-b

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017)
પાણી, કાચ અને હીરાના નિરપેક્ષ વક્રીભવનાંક અનુક્રમે 1.33, 1.50 અને 2.72 હોય તો સૌથી વધુ પ્રકાશીય ઘટ્ટ માધ્યમ કયુ હશે ?

કાચ
પાણી
આપેલ પૈકી એક પણ નહીં
હીરો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP