સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017)
કાયમી મિલકતો પર ઘસારો કયા ખ્યાલ પ્રમાણે ગણાય છે ?

આપેલ તમામ
રૂઢીચુસ્તતાના ખ્યાલ મુજબ
પેઢીના સાતત્યના ખ્યાલ મુજબ
હિસાબી મુદતના ખ્યાલ મુજબ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017)
'સમગ્ર વિશ્વમાં આવકવેરો સમજવો સૌથી અઘરો છે' આ વિધાન ___ નું છે.

ગાંધીજી
જવાહરલાલ નેહરુ
આલ્બર્ટ આઈન્સ્ટાઈન
સરદાર પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP