સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
રામ, લક્ષ્મણ અને ભરત સરખા પ્રમાણમાં ન.નું. વહેંચતા ભાગીદારો છે. તેઓની મૂડી અનુક્રમે ₹ 60,000, ₹ 45,000 અને ₹ 30,000 છે. જો હપ્તો ₹ 45,000ની વહેચણી કરવાની હોય તો ___
ફક્ત રામને જ ₹ 45,000 ચુકવાશે.
પ્રથમ ભરતને ચૂકવી દેવાશે ત્યારબાદ ₹ 15,000 લક્ષ્મણને ચૂકવાશે.
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
તા. 31-3-2012ના રોજ કરવેરાની જોગવાઈની બાકી ₹ 48,000 અને તા. 31-3-2019ના રોજ કરવેરાની જોગવાઈ બાકી ₹ 56,000 હતી. વર્ષ દરમિયાન ચુકવેલ કરવેરા ₹ 42,000 હતા, તો ચાલુ વર્ષે નફામાંથી કરવાની જોગવાઈ કેટલી કરવી પડશે ?