સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર આમનોંધનો ચોપડો તૈયાર કરવાનો હેતુ એ છે કે___ ધંધાનો નફો અને ખોટ જાણવાં ચોક્કસ તારીખે કેટલી રોકડ રકમ હાથ પર છે તે નક્કી કરવું ધંધાની આર્થિક સ્થિતિ જાણવી તારીખના ક્રમમાં ધંધાના બધા જ વ્યવહારો પુરા પાડવા ધંધાનો નફો અને ખોટ જાણવાં ચોક્કસ તારીખે કેટલી રોકડ રકમ હાથ પર છે તે નક્કી કરવું ધંધાની આર્થિક સ્થિતિ જાણવી તારીખના ક્રમમાં ધંધાના બધા જ વ્યવહારો પુરા પાડવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર આમનોંધના ચોપડામાં સમજૂતી જ. રકમ વિગત તારીખ ઉ. રકમ જ. રકમ વિગત તારીખ ઉ. રકમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ચાર કારકુનનો છેલ્લા બે મહિનાનો, દરેકનો માસિક પગાર ₹ 15000 લેખે ચૂકવવાનો બાકી છે. તો વિસર્જન વખતે તેમાંથી પસંદગીના લેણદારો કેટલા થયા ? ₹ 1,20,000 ₹ 1,80,000 ₹ 60,000 ₹ 80,000 ₹ 1,20,000 ₹ 1,80,000 ₹ 60,000 ₹ 80,000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર નીચેનામાંથી કયું વિધાન સાચુ નથી. આંતરિક ઓડિટરને શેર હોલ્ડરોની સભામાં હાજરી આપવાનો હક છે. આંતરિક ઓડિટરને સંચાલકો ગમે ત્યારે દૂર કરી શકે છે. આંતરિક ઓડિટર કંપનીનો કર્મચારી છે. આંતરિક ઓડિટર ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હોવો જરૂરી નથી. આંતરિક ઓડિટરને શેર હોલ્ડરોની સભામાં હાજરી આપવાનો હક છે. આંતરિક ઓડિટરને સંચાલકો ગમે ત્યારે દૂર કરી શકે છે. આંતરિક ઓડિટર કંપનીનો કર્મચારી છે. આંતરિક ઓડિટર ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હોવો જરૂરી નથી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર આધુનિક પદ્ધતિ મુજબ ખાતાંને કેટલા પ્રકારમાં વિભાજિત કરવામાં આવે છે. 3 5 2 4 3 5 2 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર બિનકાર્ડ માટે નીચેના પૈકી કયું વિધાન ખોટું છે ? તેમાં માલસામનની રકમ અને જથ્થો બંનેની નોંધ થાય છે. તે સ્ટોરકીપર તૈયાર કરે છે. તેમાં દરેક વ્યવહારની વ્યક્તિગત નોંધ થાય છે. તેમાં ફક્ત માલના જથ્થાની નોંધ કરવામાં આવે છે. તેમાં માલસામનની રકમ અને જથ્થો બંનેની નોંધ થાય છે. તે સ્ટોરકીપર તૈયાર કરે છે. તેમાં દરેક વ્યવહારની વ્યક્તિગત નોંધ થાય છે. તેમાં ફક્ત માલના જથ્થાની નોંધ કરવામાં આવે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP