સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
બેંક સિલકમેળના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન સાચું છે.

તે વર્ષના અંતે તૈયાર કરાય છે.
તે દરેક મહિને તૈયાર કરાય છે.
તે સમયાંતરે તૈયાર કરાય છે.
તે દર છ મહિને તૈયાર કરાય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
શબ્દોનાં માધ્યમથી સંદેશો મોકલવાનો રસ્તો ___ માહિતીસંચાર તરીકે ઓળખાય છે.

લેખિત
મૌખિક
શાબ્દિક
મૌખિક અને શાબ્દિક બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
શકમંદ અને ડૂબત દેવાદારોની ઘાલખાધ ક્યાં નોંધાવામાં આવશે ?

તૂટ ખાતામાં જાવક બાજુ
કાચાં દેવાં તરીકે
તૂટ ખાતાંમાં આવક બાજુ
સ્થિતિદર્શક નિવેદનમાં દેવાં બાજુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
નીચેના ક્યા સંજોગોમાં ઓડિટરે પ્રમાણપત્ર આપવું પડતું નથી ?

પ્રાથમિક અહેવાલ વખતે
વિજ્ઞાપનપત્ર વખતે
આયાત લાયસન્સ વખતે
દરેક ઓડિટ અહેવાલ સાથે દર વર્ષે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP