સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
નીચે દર્શાવેલાં વિધાનો પૈકી કયું વિધાન ખરું નથી ?

શુદ્ધ એકનોંધમાં પેટા નોંધોમાં ફક્ત રોકડમેળ રાખવામાં આવે છે.
પ્રચલિત એકનોંધી પદ્ધતિમાં ખાતાવહીમાં ઊપજ ખર્ચનાં ખાતાં ખોલવામાં આવે છે.
ઉધાર વેચાણ શોધવા દેવાદારોનું ખાતું ખોલવામાં આવે છે.
ખરીદ માલ પરત શોધવા માટે લેણદારોનું ખાતું ખોલવામાં આવે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
આયન લિ.એક યંત્ર ₹ 2,00,000ની કિંમતે ખરીદવા માંગે છે જેમાં 4 વર્ષ દરમિયાનનો રોકડ પ્રવાહ અનુક્રમે ₹ 90,000, ₹ 77,500 અને ₹ 67,500 થશે. ઘસારો ધ્યાનમાં લેવાનો નથી. ₹ 1 નું 10% વટાવના દરે ચાર વર્ષનું વર્તમાન મૂલ્ય

1.30
1.625
0.8125
0.77

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
જ્યારે ખરીદનાર વિસર્જન ખર્ચ ભોગવે ત્યારે ખરીદનાર કંપની વિસર્જન ખર્ચ ___ ખાતે ઉધારશે.

શેરમૂડી
પાઘડી
વેચનાર
વિસર્જન ખર્ચ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
એસેસીના પોતાના ધંધા સંબંધિત વૈજ્ઞાનિક સંશોધન માટે તેણે ચુકવેલુ ખર્ચ અંગે કલમ-35 હેઠળ કપાત મેળવવા માટેની કઈ શરત છે.

જમીનની ખરીદી કિંમત સિવાય મહેસુલી તથા મૂડીખર્ચ બંને અંગે કપાત મળે
મહેસુલી ખર્ચ હોય તો જ કપાત મળે.
મહેસુલી તથા મૂડીખર્ચ બંને અંગે કપાત મળે
મુડી ખર્ચ હોય તો જ કપાત મળે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP