સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
નીચે દર્શાવેલાં વિધાનો પૈકી કયું વિધાન ખરું નથી ?

ઉધાર વેચાણ શોધવા દેવાદારોનું ખાતું ખોલવામાં આવે છે.
પ્રચલિત એકનોંધી પદ્ધતિમાં ખાતાવહીમાં ઊપજ ખર્ચનાં ખાતાં ખોલવામાં આવે છે.
શુદ્ધ એકનોંધમાં પેટા નોંધોમાં ફક્ત રોકડમેળ રાખવામાં આવે છે.
ખરીદ માલ પરત શોધવા માટે લેણદારોનું ખાતું ખોલવામાં આવે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
___ માં હાથ પર રોકડ તેમજ મંગાવવામાં આવેલી થાપણોનો સમાવેશ થાય છે.

કામગીરી પ્રવૃતિઓ
રોકડ સમકક્ષ
રોકડ
રોકડ પ્રવાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
₹ 100નો એક એવા 40,000 છે. શેર માટે રાજ, રાજન અને રમેશે સંપૂર્ણ રકમની બાંયધરી આપી છે. ત્રણેય બાંયધરી દલાલોની જવાબદારીનું પ્રમાણ 5:3:2 હોય તો C ના ભાગે કરાર મુજબ કેટલા શેરની જવાબદારી ગણાય.

20,000 શેર
40,000 શેર
8,000 શેર
12,000 શેર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
ઓછા કામનું નુકસાન એટલે શું ?

રોયલ્ટીનો લઘુત્તમ ભાડા પર વધારો
મજરે મળી શકે તેવી રોયલ્ટી
મજરે ન મળી શકે તેવી રોયલ્ટી
લઘુત્તમ ભાડાની રોયલ્ટી પરનો વધારો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
નીચેનામાંથી કઈ બાબત નામાની મર્યાદા છે ?

તુલનાત્મક અભ્યાસની સગવડ પૂરી પાડે છે
ધંધાનું મૂલ્ય નક્કી કરે છે
તે અંગત પૂર્વગ્રહોથી અસર ગ્રસ્ત હોય છે
તે કરવેરાની ચુકવવાપાત્ર રકમ નક્કી કરવામાં મદદ કરે છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP