સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર નીચે દર્શાવેલાં વિધાનો પૈકી કયું વિધાન ખરું નથી ? પ્રચલિત એકનોંધી પદ્ધતિમાં ખાતાવહીમાં ઊપજ ખર્ચનાં ખાતાં ખોલવામાં આવે છે. ખરીદ માલ પરત શોધવા માટે લેણદારોનું ખાતું ખોલવામાં આવે છે. શુદ્ધ એકનોંધમાં પેટા નોંધોમાં ફક્ત રોકડમેળ રાખવામાં આવે છે. ઉધાર વેચાણ શોધવા દેવાદારોનું ખાતું ખોલવામાં આવે છે. પ્રચલિત એકનોંધી પદ્ધતિમાં ખાતાવહીમાં ઊપજ ખર્ચનાં ખાતાં ખોલવામાં આવે છે. ખરીદ માલ પરત શોધવા માટે લેણદારોનું ખાતું ખોલવામાં આવે છે. શુદ્ધ એકનોંધમાં પેટા નોંધોમાં ફક્ત રોકડમેળ રાખવામાં આવે છે. ઉધાર વેચાણ શોધવા દેવાદારોનું ખાતું ખોલવામાં આવે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ઓડિટરના ખામીવાળા અહેવાલમાં નીચે પૈકી કઈ બાબતનો સમાવેશ થતો નથી ? હિસાબી ચોપડા કંપનીધારાની જોગવાઇઓ પ્રમાણે તૈયાર ન થાય હોય તે બાબત નામાપદ્ધતિના કોઈ સિદ્ધાંતનું પાલન ન થયું હોય તે બાબત ઓડિટરને મહેનતાણું ન મળેલું હોય તે બાબત. કંપની તરફથી માંગેલી માહિતી કે ખુલાસા ન મળ્યા હોય તે બાબત હિસાબી ચોપડા કંપનીધારાની જોગવાઇઓ પ્રમાણે તૈયાર ન થાય હોય તે બાબત નામાપદ્ધતિના કોઈ સિદ્ધાંતનું પાલન ન થયું હોય તે બાબત ઓડિટરને મહેનતાણું ન મળેલું હોય તે બાબત. કંપની તરફથી માંગેલી માહિતી કે ખુલાસા ન મળ્યા હોય તે બાબત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ભાડે ખરીદ અને હપ્તા ખરીદ પદ્ધતિ વચ્ચેનો મુખ્ય તફાવત કયો છે ? મિલકતની માલિકી મિલકતની વેચાણ કિંમત એક પણ નહીં. મિલકતનો કબજો મિલકતની માલિકી મિલકતની વેચાણ કિંમત એક પણ નહીં. મિલકતનો કબજો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર રીતુ પાસેથી રૂ. 60,000નો માલ ખરીધો. હિસાબી સમીકરણ પર આ વ્યવહારની શું અસર થશે ? મિલકતમાં વધારો અને જવાબદારીમાં વધારો જવાબદારીમાં વધારો તથા ઘટાડો મિલકતમાં વધારો તથા ઘટાડો મિલકતમાં ઘટાડો તથા જવાબદારીમાં ઘટાડો મિલકતમાં વધારો અને જવાબદારીમાં વધારો જવાબદારીમાં વધારો તથા ઘટાડો મિલકતમાં વધારો તથા ઘટાડો મિલકતમાં ઘટાડો તથા જવાબદારીમાં ઘટાડો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ઉધાર વેચાણ ₹ 60,00,000 અને દેવાદારો લેણીહૂંડી = ₹ 5,20,000 વર્ષના દિવસો = 360 છે. દેવાદાર ગુણોત્તર કેટલો ? 36 દિવસ 31.2 દિવસ 32 દિવસ 40 દિવસ 36 દિવસ 31.2 દિવસ 32 દિવસ 40 દિવસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ભારતીય હિસાબી ધોરણ નં. 14 મુજબ ખરીદ કિંમત નક્કી કરતી વખતે જૂની કંપની (ધંધો વેચનાર) નાં ડિબેન્ચરનો સમાવેશ નીચે પૈકી શેમાં નથી કરતો ? ચોખ્ખી મિલકતમાં પાઘડીમાં નવી કંપનીમાં ખરીદ કિંમતમાં ચોખ્ખી મિલકતમાં પાઘડીમાં નવી કંપનીમાં ખરીદ કિંમતમાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP