ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
મોઢેરાનું સૂર્યમંદિર કયા સોલંકી શાસકના સમયમાં બંધાયું હતું ?

કુમારપાળ
ભીમદેવ પહેલો
સિધ્ધરાજ જયસિંહ
કર્ણદેવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ભીલ સેવામંડળની સ્થાપના કોણે કરી હતી ?

શ્રી જગતરામ દવે
શ્રી ઘેલુભાઈ નાયક
શ્રી નારાયણ મલ્હાર જોશી
શ્રી અમૃતલાલ વિઠ્ઠલભાઈ ઠક્કર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
સયાજીરાવ યુનિવર્સિટીમાં ગણિતના પ્રાધ્યાપકની નોકરી છોડી ગાંધીજીના પ્રિય રક્તપિત્તિયાની સેવા કરનાર મહાનુભાવ કોણ છે ?

અજય પટેલ
સુરેશભાઈ સોની
રતિભાઈ જોષી
ગોવિંદભાઈ રાવલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ચરોતર એજ્યુકેશન સોસાયટીના સ્થાપક કોણ છે ?

કીકુભાઈ નાયક
મોતીભાઈ અમીન
અંબુભાઈ પુરાણી
છોટુભાઈ પુરાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ચંદ્રગુપ્ત મૌર્યએ પશ્ચિમ ભારત (સૌરાષ્ટ્ર) પર વિજય પ્રાપ્ત કરેલ હતો તેની નીચે દર્શાવેલ કયા શિલાલેખના લખાણમાં સાબિતી મળે છે ?

રૂદ્રદામનનો જુનાગઢમાં આવેલ શિલાલેખ
અશોકનો ગિરનારમાં આવેલ શીલાલેખ
કલિંગ શિલાલેખ
અશોકનો સોપરાનો શિલાલેખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP