ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) મોઢેરાનું સૂર્યમંદિર કયા સોલંકી શાસકના સમયમાં બંધાયું હતું ? કુમારપાળ કર્ણદેવ સિધ્ધરાજ જયસિંહ ભીમદેવ પહેલો કુમારપાળ કર્ણદેવ સિધ્ધરાજ જયસિંહ ભીમદેવ પહેલો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતના સૌપ્રથમ ગવર્નર તરીકે કોની નિમણુક થઇ હતી ? પી.એન.ભગવતી શ્રીમન્ નારાયણ મહેદી નવાઝજંગ નિત્યાનંદ કાનુંગો પી.એન.ભગવતી શ્રીમન્ નારાયણ મહેદી નવાઝજંગ નિત્યાનંદ કાનુંગો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) વિધવા વિવાહની જેહાદ જગાવનાર દુર્ગારામ મહેતાએ 1844માં માનવધર્મસભાની સ્થાપના કરી. આ સભા કયા વારે મળતી હતી ? રવિવાર ગુરુવાર સોમવાર મંગળવાર રવિવાર ગુરુવાર સોમવાર મંગળવાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સુકૃત સંકીર્તન અને પ્રબંધ ચિંતામણી ગ્રંથો કયા વંશની માહિતી આપે છે ? મૈત્રક વંશ વાઘેલા વંશ સોલંકી વંશ ચાવડા વંશ મૈત્રક વંશ વાઘેલા વંશ સોલંકી વંશ ચાવડા વંશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતના જિલ્લામાં લોકશાહી વિકેન્દ્રીકરણની યોજનાનો અમલ કયારે થયો ? 1 એપ્રિલ, 1963 1 જાન્યુઆરી, 1960 24 એપ્રિલ, 1993 2 ઑક્ટોબર, 1976 1 એપ્રિલ, 1963 1 જાન્યુઆરી, 1960 24 એપ્રિલ, 1993 2 ઑક્ટોબર, 1976 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) પ્રથમ સ્ત્રી સંસ્થા ‘વિકાસગૃહ’ કે જે વિધવા તથા અનાથ બાળકોને આશ્રય પૂરું પાડતી. આ સંસ્થાની સ્થાપના કોણે કરી હતી ? પુષ્પાબહેન મહેતા મૃદુલા સારાભાઈ મૃદુલા સારાભાઈ અને પુષ્પાબહેન મહેતા બંને ઈલા ભટ્ટ પુષ્પાબહેન મહેતા મૃદુલા સારાભાઈ મૃદુલા સારાભાઈ અને પુષ્પાબહેન મહેતા બંને ઈલા ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP