સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
લેણદારોને વેચાણશેરો કરી આપેલી લેણીહૂંડી નકારાય ત્યારે ___ નું ખાતું ઉધારાય અને ___ નું ખાતું જમા થાય.

લેણીહૂંડી, લેણદારો
દેવાદારો, લેણીહૂંડી
દેવાદારો, લેણદારો
લેણદારો, દેવાદારો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
આમનોંધનો ચોપડો બીજા નામે પણ જાણીતો છે કે,

પ્રારંભિક અને મધ્યમ આમનોંધનો ચોપડો
આપેલ પૈકી એક પણ નહીં
પ્રારંભિક આમનોંધનો ચોપડો
પેટા નોંધનો ચોપડો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
નીચેના વિધાનોમાંથી કયું વિધાન સાચું નથી ?

ચોખ્ખા વર્તમાન મૂલ્યમાં સમગ્ર આયુષ્યનો રોકડ પ્રવાહ ધ્યાનમાં લેવામાં આવતો નથી.
નફાકારકતા આંકમાં સમગ્ર આયુષ્યનો રોકડ પ્રવાહ ધ્યાનમાં લેવાય છે.
પરત આપ સમયમાં સમગ્ર આયુષ્યનો રોકડ પ્રવાહ ધ્યાનમાં લેવાય છે.
આંતરિક વળતર દરમાં સમગ્ર આયુષ્યનો રોકડ પ્રવાહ ધ્યાનમાં લેવાય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP