GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) નીચેનામાંથી કયા પ્રાણીનું હૃદય તેર (13) ખંડોનું બનેલું હોય છે ? દેડકો અળસિયું વંદો મગર દેડકો અળસિયું વંદો મગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) કેટલા મોલ ઈલેક્ટ્રોનનું દળ 1 કિલોગ્રામ થાય ? (1/9.108) ×10³¹ (1/9.108×6.023) × 10⁸ 6.023×10²³ (6.023/9.108) × 10⁵⁴ (1/9.108) ×10³¹ (1/9.108×6.023) × 10⁸ 6.023×10²³ (6.023/9.108) × 10⁵⁴ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) પરમાણ્વિય ત્રિજ્યા માટે શું સંગત નથી ? તત્વમાં મુખ્ય કવૉન્ટમ આંક વધે તેમ વધે છે. આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતાં ઘટે છે. સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા વધે છે. કેન્દ્રમાં ઘન વીજભાર વધે તેમ વધે છે. તત્વમાં મુખ્ય કવૉન્ટમ આંક વધે તેમ વધે છે. આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતાં ઘટે છે. સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા વધે છે. કેન્દ્રમાં ઘન વીજભાર વધે તેમ વધે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) સંસદ સભ્યોની બનેલી "અનુસૂચિત જાતિ-જનજાતિ કલ્યાણ સમિતિ" અંગે કઈ બાબત સુસંગત નથી ? સમિતિમાં 10 સભ્યો રાજ્યસભાના હોય છે. સમિતિના અધ્યક્ષ જે-તે ખાતા (અનુસૂચિત જાતિ-જનજાતિ કલ્યાણ વિભાગ) ના મંત્રી હોય છે. સમિતિની મુદત 1 વર્ષની હોય છે. સમિતિમાં કુલ 30 સભ્યો હોય છે. સમિતિમાં 10 સભ્યો રાજ્યસભાના હોય છે. સમિતિના અધ્યક્ષ જે-તે ખાતા (અનુસૂચિત જાતિ-જનજાતિ કલ્યાણ વિભાગ) ના મંત્રી હોય છે. સમિતિની મુદત 1 વર્ષની હોય છે. સમિતિમાં કુલ 30 સભ્યો હોય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) નીચે જણાવેલ શબ્દનો અર્થ (શબ્દ-સમજૂતી) દર્શાવો.'થેપાડું' ગામઠી લોકોને ખભે રાખવાનું જાડું વસ્ત્ર કાણ સમયે માથે મૂકવાનું સફેદ વસ્ત્ર હાથથી સીવેલી બાળકને સુવાડવાની ગોદડી જાડું સુતરાઉ કોરનું ધોતિયું ગામઠી લોકોને ખભે રાખવાનું જાડું વસ્ત્ર કાણ સમયે માથે મૂકવાનું સફેદ વસ્ત્ર હાથથી સીવેલી બાળકને સુવાડવાની ગોદડી જાડું સુતરાઉ કોરનું ધોતિયું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) રાજ્યના મુખ્યમંત્રીની કામગીરી તથા સત્તા બાબતે કયું વિધાન સુસંગત નથી ? મુખ્યમંત્રી મંત્રીઓની નિમણુંક કરે છે. મુખ્યમંત્રી અન્ય મંત્રીઓને વિવિધ વિભાગોની ફાળવણી કરે છે. મુખ્યમંત્રી મંત્રીમંડળની બેઠકની અધ્યક્ષતા કરે છે. મુખ્યમંત્રી કોઈ મંત્રીને પોતાના પદ પરથી રાજીનામું આપવાનું જણાવી શકે છે. મુખ્યમંત્રી મંત્રીઓની નિમણુંક કરે છે. મુખ્યમંત્રી અન્ય મંત્રીઓને વિવિધ વિભાગોની ફાળવણી કરે છે. મુખ્યમંત્રી મંત્રીમંડળની બેઠકની અધ્યક્ષતા કરે છે. મુખ્યમંત્રી કોઈ મંત્રીને પોતાના પદ પરથી રાજીનામું આપવાનું જણાવી શકે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP