GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019)
સુરસિંહજી ગોહિલ 'કલાપી'ના વારસદાર સાહિત્ય રસિક હતા. અને તેઓ 'રાજહંસ' ઉપનામથી તેમના લેખો / કાવ્યો લખતા હતા. આ વારસદારનું નામ જણાવો.

પ્રતાપસિંહજી
પ્રહલાદસિંહજી
બહાદુરસિંહજી
દોલતસિંહજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019)
કમ્પ્યૂટર મૅમેરી RAM અને ROM બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
a) RAM એટલે રેન્ડમ એક્સેસ મૅમરી અને ROM એટલે રેન્ડમ ઓન્લિ મૅમરી.
b) RAM કમ્પ્યુટરમાંથી વાંચવા અને લખવાની, જ્યારે ROM ફક્ત વાંચવાની સુવિધા આપે છે.
c) RAM ના પ્રકાર SRAM અને DRAM છે, જ્યારે ROM ના પ્રકાર PROM, EPROM, EEPROM છે.
d) RAM સ્થાયી મૅમરી છે, જ્યારે ROM અસ્થાયી મૅમરી છે.

a, b
b, c
c, d
b, c, d

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019)
રેખાંકિત પદનો કૃદંતનો પ્રકાર શોધી જણાવો.
કાળુએ ન બોલવાના સોગન ખાધા હતા.

સામાન્યકૃદંત
ભવિષ્યકૃદંત
સંબંધક ભૂતકૃદંત
વર્તમાનકૃદંત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019)
કેન્દ્ર સરકારમાં પબ્લિક એકાઉન્ટ્સ કમિટિના ચેરમેનની નિમણૂંક કોના દ્વારા કરવામાં આવે છે ?

કેન્દ્રીય કેબિનેટ
લોકસભાના સ્પીકર
વડાપ્રધાન
સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP