Loading [Contrib]/a11y/accessibility-menu.js

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
13મી સદીના અંત ભાગમાં કોણે ગુજરાતના છેલ્લા સોલંકી રાજા કર્ણદેવને હરાવી, ગુજરાતને દિલ્હી સલ્તનતનો એક ભાગ બનાવ્યો ?

અલાઉદ્દીન ખીલજી
અકબર
અહમદશાહ
મહંમદ ઘોરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
1920માં ગૂજરાત વિદ્યાપીઠ સૌપ્રથમ કોના બંગલામાં શરૂ કરવામાં આવી ?

સર ચીનુભાઈ બેરોનેટ
બેરિસ્ટર જીવનલાલ દેસાઈ
શેઠ અંબાલાલ સારાભાઈ
ડાહ્યાભાઈ મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP