ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 13મી સદીના અંત ભાગમાં કોણે ગુજરાતના છેલ્લા સોલંકી રાજા કર્ણદેવને હરાવી, ગુજરાતને દિલ્હી સલ્તનતનો એક ભાગ બનાવ્યો ? અલાઉદ્દીન ખીલજી અકબર અહમદશાહ મહંમદ ઘોરી અલાઉદ્દીન ખીલજી અકબર અહમદશાહ મહંમદ ઘોરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 1920માં ગૂજરાત વિદ્યાપીઠ સૌપ્રથમ કોના બંગલામાં શરૂ કરવામાં આવી ? સર ચીનુભાઈ બેરોનેટ બેરિસ્ટર જીવનલાલ દેસાઈ શેઠ અંબાલાલ સારાભાઈ ડાહ્યાભાઈ મહેતા સર ચીનુભાઈ બેરોનેટ બેરિસ્ટર જીવનલાલ દેસાઈ શેઠ અંબાલાલ સારાભાઈ ડાહ્યાભાઈ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) અર્જુનબારી દરવાજો, પીઠોરી દરવાજો કયાં સ્થિત છે ? વડનગર અમદાવાદ પાવાગઢ સિદ્ધપુર વડનગર અમદાવાદ પાવાગઢ સિદ્ધપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ઈ.સ. 1944માં બહાઈઓની આધ્યાત્મિક સભાની સ્થાપના કયાં થઈ ? સુરત વડોદરા નવસારી અમદાવાદ સુરત વડોદરા નવસારી અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) દેવની મોરી સ્તૂપ ___ ના શાસનકાળ દરમિયાન બંધાયો હતો. રુદ્રસેન મૂળરાજ સોલંકી સિધ્ધરાજ જયસિંહ ખેંગાર-1 રુદ્રસેન મૂળરાજ સોલંકી સિધ્ધરાજ જયસિંહ ખેંગાર-1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) હરિશ્ચંદ્રની ચોરી તરીકે ઓળખાતું પ્રાચીન મંદિર કયાં આવેલું છે ? વડનગર સોમનાથ શામળાજી તળાજા વડનગર સોમનાથ શામળાજી તળાજા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP