સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
હર્ઝબર્ગનો અભિગમ ___ પર કરવામાં આવેલા સંશોધન પર આધારિત હતો.

આપેલ બંને
આપેલ પૈકી એક પણ નહીં
એકાઉન્ટન્ટ્સ
ઈજનેરો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
મૂડી અનામતની રકમ કયા સૂત્રથી શોધી શકાય ?

ધંધાની ખરીદકિંમત - ચોખ્ખી મિલકતો
ચોખ્ખી મિલકતો - ધંધાની ખરીદકિંમત
કુલ મિલકતો - ધંધાની ખરીદકિંમત
કુલ મિલકતો - કુલ દેવાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
પાઘડીની ચકાસણી અને મૂલ્યાંકન માટે નીચેના પૈકી કયો મુદ્દો સુસંગત નથી.

પાઘડી અદશ્ય મિલકત હોવાથી તેનું અસ્તિત્વ હોતું નથી, છતાં તેની ચોપડે થયેલી નોંધ તપાસવી જોઈએ.
પાઘડીની કિંમત ચુક્વવામાં આવી હોય ત્યારે પાઘડીની ખરીદી ધંધા માટે જ થઈ છે તેની ખાતરી કરવી જોઈએ.
પાઘડીની ખરીદીનો ખર્ચ મૂડી ખર્ચ ગણાતો નથી.
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP