સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર કંપની ધારા મુજબ કંપનીએ બહાર પાડેલા શેરના ઓછામાં ઓછા કેટલા ટકા અરજીઓ મળવી જોઈએ ? 75% 50% 80% 90% 75% 50% 80% 90% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર લાંબાગાળાના દેવાં ₹ 6,00,000 અને માલિકીના ભંડોળ ₹ 10,00,000 તો દેવાં-ઈક્વિટી ગુણોત્તર કેટલો ? 0.80 0.6 60 0.25 0.80 0.6 60 0.25 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર દ્વિપદી વિતરણ સંમિત વિતરણ ક્યારે થાય ? p < q p > q p = q p = 0 p < q p > q p = q p = 0 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ધંધાની કુલ મિલકતો ₹ 4,00,000 છે. જેમાં 10% અવાસ્તવિક મિલકત છે. ધંધામાં દેવાં 1,00,000 છે. ધંધાની ખરીદી વખતે પાઘડી ₹ 50,000 નક્કી થઈ હોય તો ધંધાની ખરીદકિંમત ___ થાય. 2,60,000 3,00,000 3,10,000 3,60,000 2,60,000 3,00,000 3,10,000 3,60,000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર કોર્પોરેટ ગવર્નન્સનું મોડેલ ક્યું છે ? ઇંડિયન એંગલો-અમેરિકન અને ઇંડિયન એંગલો-ઓસ્ટ્રેલિયન એંગલો-અમેરિકન ઇંડિયન એંગલો-અમેરિકન અને ઇંડિયન એંગલો-ઓસ્ટ્રેલિયન એંગલો-અમેરિકન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર નીચેનાં વિધાનો પૈકી કયું વિધાન સાચુ છે. પ્રાથમિક વાઉચરો એટલે નાણાંકીય પત્રકો. આમનોંધ અને ખાતાવહી એ આનુષંગિક વાઉચરો નથી. વાઉચરો એટલે વ્યવહારના અસમર્થનમાં રજૂ થતી બાબતો. વાઉચિંગ એટલે હિસાબનોંધના સમર્થનમાં રજૂ થતા મૂળ દસ્તાવેજો તૈયાર કરવા. પ્રાથમિક વાઉચરો એટલે નાણાંકીય પત્રકો. આમનોંધ અને ખાતાવહી એ આનુષંગિક વાઉચરો નથી. વાઉચરો એટલે વ્યવહારના અસમર્થનમાં રજૂ થતી બાબતો. વાઉચિંગ એટલે હિસાબનોંધના સમર્થનમાં રજૂ થતા મૂળ દસ્તાવેજો તૈયાર કરવા. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP