સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
ભંડોળપ્રવાહ પત્રક અને રોકડપ્રવાહ પત્રક કોના સમક્ષ રજૂ કરવામાં આવે છે ?

ફોરમેન
વેચાણ સંચાલક
ઉચ્ચ સંચાલકો
ઉત્પાદન સંચાલક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
ભારતીય હિસાબી ધોરણ નં. 14 મુજબ ખરીદ કિંમત નક્કી કરતી વખતે જૂની કંપની (ધંધો વેચનાર) નાં ડિબેન્ચરનો સમાવેશ નીચે પૈકી શેમાં નથી કરતો ?

ચોખ્ખી મિલકતમાં
નવી કંપનીમાં
ખરીદ કિંમતમાં
પાઘડીમાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
લેણદારોને વેચાણ શેરો કરેલ લેણીહૂંડી નકારાય ત્યારે :

લેણદારોનું ખાતું ઉધાર થાય અને દેવાદારોનું ખાતું જમા થાય.
લેણીહૂંડી ખાતું ઉધાર થાય અને લેણદારોનું ખાતું જમા થાય
દેવીહુંડી ખાતામાં જ અસર થાય.
દેવાદારોનું ખાતું ઉધાર થાય અને લેણદારોનું ખાતું જમા થાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP