સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
રોકાણોનાં વ્યાજ સહિતનાં ખરીદ વેચાણ હોય ત્યારે વ્યાજ ગણવાની મુદત છેલ્લા વ્યાજની તારીખથી ___ તારીખ સુધીની ગણવી.

પ્રથમ વ્યાજની
વેચાણની
સોદાની
ખરીદીની

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
પ્રશ્નમાં કોઈ સૂચના ન હોય તો રોકાણોના ખરીદ વેચાણ વખતે દલાલીની ગણતરી ___ કિંમત પર કરવામાં આવે છે.

આપેલ પૈકી એક પણ નહીં
મૂડી કિંમત
ખરીદ-વેચાણના સોદાની કિંમત
દાર્શનિક કિંમત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
એક કારખાના પડતર ₹ 9,00,000 હતી જેમાં માલસામાન અને મજૂરીનું પ્રમાણ 2:1 હતું 20% અને 10% વધારો થયો તો મહેસૂલી ખર્ચ કેટલું ?

₹ 10,00,000
₹ 10,50,000
₹ 89,30,000
₹ 8,10,20,000

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP