સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
GST પરિષદના ચેરમેન તરીકે કોણ હોય છે ?

કેન્દ્રીય નાણાં પ્રધાન
સચિવ શ્રી (મહેસૂલ)
કેન્દ્રીય ઉદ્યોગ પ્રધાન
કમિશનર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
મિલકત-દેવાં સંચાલન અભિગમ અનુસાર, હેજિંગનો ખ્યાલ, રૂઢિચુસ્તતાનો ખ્યાલ અને આક્રમકતાનો ખ્યાલને ___ આધારે અંગે નીતિ નક્કી કરવામાં આવે છે.

શાખ
ઉઘરાણી
ટૂંકા, લાંબા-ગાળાની મૂડી પ્રાપ્તિ
વેચાણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP