સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર નીચે આપેલાં વિધાનો પૈકી કયું વિધાન સાચું છે ? નવા પ્લાન્ટ અને મશીનરીની ગોઠવણી અંગે એન્જિનિયરને ચૂકવેલ પગાર મજરે મળે મળે તેવો ધંધાકીય ખર્ચ ગણાય. ધંધાકીય હેતુ માટે લોન મેળવવા અંગે ચુકવેલ કમિશન મૂડી પ્રકૃતિનો ખર્ચ હોવાથી મજરે મળે એવો ખર્ચ ગણાય નહીં જો પૂરતો નફો હોય તો જ એસેસીના અંગત ખર્ચા ધંધાની આવક સામે મજરે મળી શકે. નિષ્ક્રિય ભાગીદારને ચૂકવેલ બોનસ પેઢીનો મજરે મળે તેવો ખર્ચ ગણાય નહીં નવા પ્લાન્ટ અને મશીનરીની ગોઠવણી અંગે એન્જિનિયરને ચૂકવેલ પગાર મજરે મળે મળે તેવો ધંધાકીય ખર્ચ ગણાય. ધંધાકીય હેતુ માટે લોન મેળવવા અંગે ચુકવેલ કમિશન મૂડી પ્રકૃતિનો ખર્ચ હોવાથી મજરે મળે એવો ખર્ચ ગણાય નહીં જો પૂરતો નફો હોય તો જ એસેસીના અંગત ખર્ચા ધંધાની આવક સામે મજરે મળી શકે. નિષ્ક્રિય ભાગીદારને ચૂકવેલ બોનસ પેઢીનો મજરે મળે તેવો ખર્ચ ગણાય નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર નીચે પૈકી નાદારની મિલકતની ઉપજમાંથી ચુકવણી કોને થાય છે. બિનસલામત લેણદારોને પસંદગીના લેણદારોને રિસિવરના ખર્ચ મહેનતાણાની રકમ સંપૂર્ણ સલામત લેણદારોને બિનસલામત લેણદારોને પસંદગીના લેણદારોને રિસિવરના ખર્ચ મહેનતાણાની રકમ સંપૂર્ણ સલામત લેણદારોને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર પોયસન વિચરણમાં મધ્યક = વિચરણ મધ્યક = પ્ર. વિ. મધ્યક > વિચરણ મધ્યક < વિચરણ મધ્યક = વિચરણ મધ્યક = પ્ર. વિ. મધ્યક > વિચરણ મધ્યક < વિચરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર નીચે પૈકી કયું વિધાન સેવા પડતર પદ્ધતિને લાગુ પડતું નથી? તે પડતર નક્કી કરવા સંયુક્ત એકમનો ઉપયોગ કરે છે. તેનો ઉપયોગ ઉત્પાદન પડતર નક્કી કરવા થાય છે. પડતર શોધવાનો આધાર સેવાના પ્રકાર પર રહેલો છે. તેમાં સ્થિર ખર્ચ અને ચલિત ખર્ચ તેમ વર્ગીકરણ કરાય છે. તે પડતર નક્કી કરવા સંયુક્ત એકમનો ઉપયોગ કરે છે. તેનો ઉપયોગ ઉત્પાદન પડતર નક્કી કરવા થાય છે. પડતર શોધવાનો આધાર સેવાના પ્રકાર પર રહેલો છે. તેમાં સ્થિર ખર્ચ અને ચલિત ખર્ચ તેમ વર્ગીકરણ કરાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ટૂંકાગાળાનાં રોકાણોને ___ પ્રકારના રોકાણો કહેવાય છે. ચાલુ મિલકત સ્વરૂપનાં સ્થિર આવકનાં રોકાણો લાંબાગાળાનાં રોકાણો કાયમી ધંધાકીય રોકાણો ચાલુ મિલકત સ્વરૂપનાં સ્થિર આવકનાં રોકાણો લાંબાગાળાનાં રોકાણો કાયમી ધંધાકીય રોકાણો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર વિલીનીકરણ સ્વરૂપનાં સંયોજનમાં ધંધો ફેરબદલ આપનાર કંપનીના ન. નુ. ખાતાની બાકી કેવી રીતે દર્શાવાય છે ? ધંધો ફેરબદલ લેનારના ન.નું. ખાતાની બાકીમાં અથવા તેનાં સામાન્ય અનામતમાં સમાવીને નોંધાય છે. પોતાના અનામત ખાતે જમા કરીને આપેલ પૈકી એકપણ નહીં પુનઃ મૂલ્યાંકન અનામત ઊભું કરીને ધંધો ફેરબદલ લેનારના ન.નું. ખાતાની બાકીમાં અથવા તેનાં સામાન્ય અનામતમાં સમાવીને નોંધાય છે. પોતાના અનામત ખાતે જમા કરીને આપેલ પૈકી એકપણ નહીં પુનઃ મૂલ્યાંકન અનામત ઊભું કરીને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP