સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
ધંધાની કરપાત્ર આવકની ગણતરી વખતે આખર સ્ટોકના ઓછા મૂલ્યાંકન અંગે શી અસર નોંધવામાં આવશે ?

તફાવતની રકમ ચોખ્ખા નફામા ઉમેરવી
કોઈ અસર દર્શાવવાની જરૂરી નથી.
આપેલ પૈકી એક પણ નહીં
તફાવતની રકમ ચોખ્ખા નફામાંથી બાદ કરવી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
___ ને 100 ટકાનાં પત્રકો તરીકે ઓળખવામાં આવે છે.

રોકડ પ્રવાહ પત્રક
તુલનાત્મક પત્રકો
ભંડોળ પ્રવાહ પત્રક
સામાન્ય માપનાં પત્રકો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
શેર બાંયધરી કમિશનનું ખાતું બંધ કરીને તેની બાકી કયા ખાતે લઈ જવાશે ?

બાંયધરી દલાલો ખાતે
બેંક ખાતે
શેર ડિબેંચર ખાતે
નફા નુકસાન ખાતે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP