સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
નીચેનામાંથી કઈ પ્રાથમિક માહિતી નથી ?

ખબરપત્રી દ્વારા મળતી માહિતી
પરોક્ષ તપાસ દ્વારા મળતી માહિતી
સરકારી પ્રકાશનો દ્વારા મળતી માહિતી
પ્રત્યક્ષ તપાસ દ્વારા મળતી માહિતી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
નીચે આપેલાં વિધાનો પૈકી કયું વિધાન સાચું નથી ?

કાયદેસરના પ્રોવિડન્ટ ફંડમાં જમા થયેલું વ્યાજ વાર્ષિક 12%ના દર સુધી કરમુક્ત છે.
માલિકનો માન્ય પ્રોવિડન્ટ ફંડમાં ફાળો પગારના 12% સુધી કરમુક્ત છે.
માલિકનો કાયદેસરના પ્રોવિડન્ડ ફંડમાં ફાળો સંપૂર્ણપણે કરમુક્ત છે.
માન્ય પ્રોવિડન્ટ ફંડમાં જમા થયેલું વ્યાજ વાર્ષિક 9.5% ના દર સુધી કરમુક્ત છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
એકનોંધી હિસાબી પદ્ધતિમાં :

અમુક વ્યવહારની એક અસર અને અમુક વ્યવહારની બે અસર અપાશે.
દરેક વ્યવહારની બે અસર જ અપાશે.
દરેક વ્યવહારની એક જ અસર અપાશે.
અમુક વ્યવહારની અસર જ ન આપવામાં આવે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP