સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
સંયોજન વખતે ધંધો વેચનાર કંપનીના ચોપડે માલિકી ભંડોળ અને અનામતોનાં ખાતાં બંધ કરી નીચે પૈકી કયા ખાતે જમા કરવામાં આવે છે ?

ઈક્વિટી શેરહોલ્ડર્સ ખાતે
નફા નુકસાન ખાતે
વેચનાર કંપની ખાતે
ખરીદનાર કંપની ખાતે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
મૂડીકરણની રીતે પાઘડી = ___

મૂડીકૃત નફો + ચોખ્ખી મિલકત
મૂડીકૃત નફો - ચોખ્ખી મિલકત
મિલકત - દેવાં
ચોખ્ખી મિલકત - મૂડીકૃત નફો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP