ભારતનું બંધારણ (Constitution Of India)
સરકારી કર્મચારીઓ અને સામાન્ય નાગરિક માટે અલગ કાયદો હોય તેવા શાસનને શું કહી શકાય ?

નોકરશાહી શાસન
ઈજારાશાહી શાસન
વહીવટી કાયદાની પદ્ધતિ
કાયદાના શાસનની પદ્ધતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
કોઈપણ રાજ્યના રાજ્યપાલને કોની સહી સિક્કાવાળા આદેશપત્રથી નીમવામાં આવે છે ?

રાષ્ટ્રપતિના
સંબંધિત રાજ્યના મુખ્યપ્રધાનના
વડી અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિના
વડાપ્રધાનના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP