સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
હિસાબમાં કોઈપણ વ્યવહાર સંપૂર્ણ કે અંશતઃ લખવાનો જ રહી જાય તેવી ભૂલને ___ કહેવામાં આવે છે.

કારકૂની ભૂલ
ભરપાઈ ભૂલ
વિસર ચૂક
સૈદ્ધાંતિક ભૂલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
હર્ઝબર્ગનો અભિગમ ___ પર આધારિત છે.

આપેલ પૈકી એક પણ નહીં
પ્રોત્સાહક પરિબળો
આરોગ્યરક્ષણ પરિબળો
આપેલ બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
મિલકતો અને દેવાંઓનું સંચાલનનો ખ્યાલ સારો છે પરંતુ આ ખ્યાલ, એ બાબત અથવા એ મુદ્દાથી તદ્દન વિરુદ્ધ છે કે, "___".

જ્યાં પ્રમાણસર જોખમ ત્યાં ઊંચા નફાની ઈષ્ટતમ સ્થિતિ
જ્યાં વધુ જોખમ ત્યાં નહિવત નફાની સ્થિતિ
જ્યાં વધુ જોખમ ત્યાં ઊંચા નફાની સ્થિતિ
જ્યાં ઓછું જોખમ ત્યાં ઊંચા નફાની સ્થિતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP