સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
વેચાણ પરતના વ્યવહારો માટે ___ વાઉચર ગણાય.

ગ્રાહક સાથે થયેલી પત્રવ્યવહાર
ગ્રાહકને આપેલી જમા ચિઠ્ઠી
માલ આવક પત્રક
વેચાણ ભરતિયું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
જો પ્રેફરન્સ શેર્સને પ્રીમિયમથી પરત કરવામાં આવે તો આ પ્રીમિયમની રકમની જોગવાઈ.

શેર જપ્તી ખાતામાંથી કરી શકાશે.
જામીનગીરી પ્રિમિયમમાંથી કરી શકાશે.
મૂડી પરત અનામતમાંથી કરી શકાશે.
નવા બહાર પાડેલા શેર્સની રકમમાંથી કરી શકાશે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
એક કંપનીમાં રોકાણોની શરૂની બાકી ₹ 3,00,000 અને આખરની બાકી ₹ 3,60,000 હતી. વર્ષ દરમિયાન અમુક રોકાણો ₹ 40,000માં વેચ્યા અને નવાં રોકાણો ₹ 1,20,000માં ખરીધા હતાં. તો વર્ષ દરમિયાન રોકાણો વેચતાં કેટલી ખોટ ગઈ હશે ?

₹ 40,000
₹ 20,000
₹ 50,000
₹ 60,000

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP