સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર નીચેનાં વિધાનો પૈકી ક્યું વિધાન સાચું નથી ? પાકા સરવૈયામાં દર્શાવેલી મિલક્તોની ચકાસણી દર વર્ષે કરવામાં આવતી નથી. ચકાસણીમાં ઓડિટરે મિલકતના અસ્તિત્વની તપાસ કરવી પડે છે. ચકાસણીમાં મિલકત અને દેવાંનું મૂલ્યાંકન પણ થાય છે. ચકાસણી એ વાઉચિંગ પછીનું કાર્ય છે. ચકાસણી પહેલાં વાઉચિંગ કરવું પડે છે. પાકા સરવૈયામાં દર્શાવેલી મિલક્તોની ચકાસણી દર વર્ષે કરવામાં આવતી નથી. ચકાસણીમાં ઓડિટરે મિલકતના અસ્તિત્વની તપાસ કરવી પડે છે. ચકાસણીમાં મિલકત અને દેવાંનું મૂલ્યાંકન પણ થાય છે. ચકાસણી એ વાઉચિંગ પછીનું કાર્ય છે. ચકાસણી પહેલાં વાઉચિંગ કરવું પડે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ___ ટૂંકાગાળાની જરૂરિયાત પૂરી કરે છે. નાણાં બજાર મૂડી બજાર RBI બેંક નાણાં બજાર મૂડી બજાર RBI બેંક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર હિસાબી સમીકરણમાં મિલકત આના બરાબર હોય છે ફક્ત મૂડી શેરમૂડી મૂડી જવાબદારી ફક્ત જવાબદારી ફક્ત મૂડી શેરમૂડી મૂડી જવાબદારી ફક્ત જવાબદારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર કંપનીધારાની કઈ કલમમાં ઑડિટરની લાયકાતની જોગવાઈ કરવામાં આવી છે ? 226 241 141 146 226 241 141 146 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર બેંક સિલકમેળના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન સાચું છે. તે દરેક મહિને તૈયાર કરાય છે. તે સમયાંતરે તૈયાર કરાય છે. તે વર્ષના અંતે તૈયાર કરાય છે. તે દર છ મહિને તૈયાર કરાય છે. તે દરેક મહિને તૈયાર કરાય છે. તે સમયાંતરે તૈયાર કરાય છે. તે વર્ષના અંતે તૈયાર કરાય છે. તે દર છ મહિને તૈયાર કરાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર વેચાણ ₹ 10,00,000 છે, ચલિત ખર્ચા ₹ 5,00,000 સ્થિર ખર્ચા ₹ 2,00,000 છે. ડિબેંચર પર વ્યાજ ₹ 40,000 છે. આવકવેરાનો દર 40% છે. ઇક્વિટી શેરની સંખ્યા 14,400 છે. શેરદીઠ કમાણી મેળવો. 14.40 2.5 10 5 14.40 2.5 10 5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP