સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
ઓડિટ પ્રમાણપત્ર અંગે કર્યું વિધાન સાચું છે ?

ઓડિટ પ્રમાણપત્ર ખામીવાળું હોઈ શકે છે.
ઓડિટરે ચકાસેલી બાબતો/હકીકતોનું ખાતરીપૂર્વકનું નિવેદન
ઓડિટ પ્રમાણપત્ર ખામી વગરનું હોઈ શકે છે.
ઓડિટ પ્રમાણપત્ર દર વર્ષે આપવામાં આવે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
આયન લિ.એક યંત્ર ₹ 2,00,000ની કિંમતે ખરીદવા માંગે છે જેમાં 4 વર્ષ દરમિયાનનો રોકડ પ્રવાહ અનુક્રમે ₹ 90,000, ₹ 77,500 અને ₹ 67,500 થશે. ઘસારો ધ્યાનમાં લેવાનો નથી. ₹ 1 નું 10% વટાવના દરે ચાર વર્ષનું વર્તમાન મૂલ્ય

0.8125
0.77
1.625
1.30

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
ઘસારો ગણવા માટે કઈ રકમ ધ્યાનમાં લેવાય ?

મિલકતની કિંમત વત્તા ભંગાર કિંમત
આપેલ પૈકી એક પણ નહીં
મિલકતની પડતર કિંમત બાદ ભંગાર કિંમત
મિલકતની કિંમતમાં ભંગાર કિંમત ન ઉમેરવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
"ચકાસણી એટલે સત્યતાની ખાતરી અથવા મંજૂરી’ આ વ્યાખ્યા ___ ની છે.

જે. આર. બાટલીબોય
જગદીશ પ્રકાશ
સ્પાઈસર અને પેગ્લર
બી.એન. ટંડન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP