સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ઓડિટ પ્રમાણપત્ર અંગે કર્યું વિધાન સાચું છે ? ઓડિટ પ્રમાણપત્ર ખામી વગરનું હોઈ શકે છે. ઓડિટ પ્રમાણપત્ર ખામીવાળું હોઈ શકે છે. ઓડિટરે ચકાસેલી બાબતો/હકીકતોનું ખાતરીપૂર્વકનું નિવેદન ઓડિટ પ્રમાણપત્ર દર વર્ષે આપવામાં આવે છે. ઓડિટ પ્રમાણપત્ર ખામી વગરનું હોઈ શકે છે. ઓડિટ પ્રમાણપત્ર ખામીવાળું હોઈ શકે છે. ઓડિટરે ચકાસેલી બાબતો/હકીકતોનું ખાતરીપૂર્વકનું નિવેદન ઓડિટ પ્રમાણપત્ર દર વર્ષે આપવામાં આવે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ટેલિકોમ બિલનો ખર્ચ કયા પ્રકારનો ખર્ચ છે. અર્ધચલિત ખર્ચ એક પણ નહીં ચલિત ખર્ચ સ્થિર ખર્ચ અર્ધચલિત ખર્ચ એક પણ નહીં ચલિત ખર્ચ સ્થિર ખર્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર એક કંપનીના 2018-19 ના પ્રથમ ચાર માસની માહિતી નીચે મુજબ છે : એપ્રિલમેજૂનજુલાઈવેચાણ3,60,0004,20,0004,00,0005,00,000વેચાણ રોકડમાં 20% અને ઉધાર 80% છે. ઉધાર વેચાણના 60% વેચાણ પછીના મહિનામાં વસૂલ થાય છે અને 40% વેચાણ પછીના બીજે મહિને વસૂલ થાય છે. જૂન અને જુલાઈ મહિનામાં રોકડ વેચાણ કેટલું હશે ? ₹ 80,000 અને ₹ 1,00,000 ₹ 72,000 અને ₹ 84,000 ₹ 84,000 અને ₹ 80,000 ₹ 8,40,000 અને ₹ 1,00,000 ₹ 80,000 અને ₹ 1,00,000 ₹ 72,000 અને ₹ 84,000 ₹ 84,000 અને ₹ 80,000 ₹ 8,40,000 અને ₹ 1,00,000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર નીચે આપેલાં વિધાનો પૈકી કયું વિધાન સાચું નથી ? માન્ય પ્રોવિડન્ટ ફંડમાં જમા થયેલું વ્યાજ વાર્ષિક 9.5% ના દર સુધી કરમુક્ત છે. માલિકનો માન્ય પ્રોવિડન્ટ ફંડમાં ફાળો પગારના 12% સુધી કરમુક્ત છે. માલિકનો કાયદેસરના પ્રોવિડન્ડ ફંડમાં ફાળો સંપૂર્ણપણે કરમુક્ત છે. કાયદેસરના પ્રોવિડન્ટ ફંડમાં જમા થયેલું વ્યાજ વાર્ષિક 12%ના દર સુધી કરમુક્ત છે. માન્ય પ્રોવિડન્ટ ફંડમાં જમા થયેલું વ્યાજ વાર્ષિક 9.5% ના દર સુધી કરમુક્ત છે. માલિકનો માન્ય પ્રોવિડન્ટ ફંડમાં ફાળો પગારના 12% સુધી કરમુક્ત છે. માલિકનો કાયદેસરના પ્રોવિડન્ડ ફંડમાં ફાળો સંપૂર્ણપણે કરમુક્ત છે. કાયદેસરના પ્રોવિડન્ટ ફંડમાં જમા થયેલું વ્યાજ વાર્ષિક 12%ના દર સુધી કરમુક્ત છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર પડતરમાં માલ અને મજૂરીનું પ્રમાણ 2:3 અને મજૂરી અન્ય ખર્ચનું પ્રમાણ 2:1 હતું, મજૂરી અને અન્ય ખર્ચનું પ્રમાણ કેટલું હશે ? 4:1 3:2 4:3 2:1 4:1 3:2 4:3 2:1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર અપૂર્ણ ભરપાઈ શેરને પૂરા ભરપાઈ કરવા માટે બોનસની વ્યવસ્થા કયા ખાતામાંથી થઈ શકે નહી. ડિવિડન્ડ સમતુલાકરણ ભંડોળમાંથી થઈ શકે નહીં. સામાન્ય અનામતમાંથી થઈ શકે નહીં. જામીનગીરી પ્રીમિયમમાંથી થઈ શકે નહીં નફા નુકસાન ખાતાની જમા બાકીમાંથી થઈ શકે નહીં ડિવિડન્ડ સમતુલાકરણ ભંડોળમાંથી થઈ શકે નહીં. સામાન્ય અનામતમાંથી થઈ શકે નહીં. જામીનગીરી પ્રીમિયમમાંથી થઈ શકે નહીં નફા નુકસાન ખાતાની જમા બાકીમાંથી થઈ શકે નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP