Loading [Contrib]/a11y/accessibility-menu.js
ઓડિટ પ્રમાણપત્ર દર વર્ષે આપવામાં આવે છે.
ઓડિટરે ચકાસેલી બાબતો/હકીકતોનું ખાતરીપૂર્વકનું નિવેદન
ઓડિટ પ્રમાણપત્ર ખામી વગરનું હોઈ શકે છે.
ઓડિટ પ્રમાણપત્ર ખામીવાળું હોઈ શકે છે.
ANSWER
DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
પુનઃસ્થાપના ખાતું બંધ કરતાં મળેલી તફાવતની રકમ ક્યાં ખાતે લઈ જવામાં આવે છે ?
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
જો ચોખ્ખી મિલકત, ખરીદકિંમત કરતાં વધારે હોય તો તફાવતની રકમ ___ ગણાશે.
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
નીચે પૈકી નાદારની મિલકતની ઉપજમાંથી ચુકવણી કોને થાય છે.
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
વર્ષ 2015ના રોજ ઓછા કામની બાકી ₹ 10,000 છે. ચાલુ વર્ષ 2016માં રોયલ્ટી ₹ 35,000 છે અને લઘુત્તમ ભાડું 30,000 છે. જો ઓછા કામની રકમ ત્યાર પછીના વર્ષે માંડી વાળવાની હોય તો ન.નું. ખાતે કેટલી રકમ ઉધારાશે ?