સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
ઓડિટ અહેવાલ અંગે નીચેમાંથી કયું વિધાન સાચું નથી ?

નાણાંકીય પત્રકો સંપૂર્ણપણે સાચાં છે તેવો અભિપ્રાય આપે છે.
કંપનીના શેર હોલ્ડરોને ધંધાની મહત્વની બાબતોથી માહિતગાર કરે છે.
કંપનીના હિસાબો સાચી અને વાજબી સ્થિતિ રજૂ કરે છે, તેને સમર્થન આપે છે.
હિસાબી પત્રકો વાંચનાર જેવાં કે બેન્કો, રોકાણકારો, લેણદારો, નાણાંકીય સંસ્થાઓ વગેરેને કંપનીની સ્થિતિ અંગે માહિતી પૂરી પાડે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
ઓડિટ અહેવાલ અને ઓડિટ પ્રમાણપત્ર વચ્ચે કયો તફાવત સાચો નથી ?

ઓડિટ અહેવાલ ખામીવાળો અથવા ખામી વગરનો હોઈ શકે,
ઓડિટ અહેવાલ શેર હોલ્ડરોને ઉદ્દેશીને અપાય છે જ્યારે ઓડિટ પ્રમાણપત્ર કોઈને ઉદ્દેશીને અપાતું નથી.
ઓડિટ અહેવાલ નમૂનો કંપની ધારોમાં આપવામાં આવ્યો છે. જ્યારે ઓડિટ પ્રમાણપત્રનો કોઈ નમૂનો આપવામાં આવ્યો નથી.
ઓડિટ અહેવાલ અને ઓડિટ પ્રમાણપત્ર દર વર્ષે આપવામાં આવે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
એક ગ્રાહકને ₹ 50,000ની વેચાણ કિંમતનો માલ પડતર કિંમત પર 25% નફો ચઢાવીને વેચેલો હોય તો માલની પડતર કિંમત કેટલી થશે ?

50000
આપેલ પૈકી એક પણ નહીં
40000
62500

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP