બાયોલોજી (Biology) આદિકોષકેન્દ્રીમાં કયા સજીવોનો સમાવેશ થાય છે ? આપેલ તમામ જીવાણુ અને માઇકોપ્લાઝમ PPLO નીલહરિતલીલ આપેલ તમામ જીવાણુ અને માઇકોપ્લાઝમ PPLO નીલહરિતલીલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) કોષમાં પેપ્ટાઇડનું સંશ્લેષણ ક્યાં થાય છે. રિબોઝોમ હરિતકણ લાઇસોઝોમ કણાભસૂત્ર રિબોઝોમ હરિતકણ લાઇસોઝોમ કણાભસૂત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) અર્ધીકરણ માટે સત્યવિધાન જણાવો. બાળકોષનું જનીનબંધારણ માતૃકોષ જેવું જ હોય છે. અર્ધીકરણ પામતો માતૃકોષ એકકીય હોય છે. બાળકોષમાં રંગસૂત્રની સંખ્યા એકકીય હોય છે. બાળકોષના DNA તંતુ સરખા જ હોય છે. બાળકોષનું જનીનબંધારણ માતૃકોષ જેવું જ હોય છે. અર્ધીકરણ પામતો માતૃકોષ એકકીય હોય છે. બાળકોષમાં રંગસૂત્રની સંખ્યા એકકીય હોય છે. બાળકોષના DNA તંતુ સરખા જ હોય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) તારાકેન્દ્રના પરિઘ વિસ્તારમાં નવ ત્રેખડ કેટલા અંશનો કોણ રચીને ગોઠવાયેલા હોય છે ? 45° 40° 90° 30° 45° 40° 90° 30° ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) અર્ધીકરણ ઉદ્વિકાસ માટેનું મહત્ત્વ ધરાવે છે. કારણ કે તેના પરિણામ માટે શું સાચું છે ? જનીનીક રીતે બાળકોષો સમાન હોય છે. ચાર બાળકોષો સર્જાય છે. પુન:સંયોજન થાય છે. અંડકોષો અને શુક્રકોષો સર્જાય છે. જનીનીક રીતે બાળકોષો સમાન હોય છે. ચાર બાળકોષો સર્જાય છે. પુન:સંયોજન થાય છે. અંડકોષો અને શુક્રકોષો સર્જાય છે. ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP (Hint: અર્ધીકરણ દરમિયાન વ્યતીકરણ થાય છે અને જનીનોની અદલાબદલી થાય છે.)
બાયોલોજી (Biology) અપ્રાપ્ય વનસ્પતિને ઉછેરવા માટેની પદ્ધતિ છે ? આરોપણ ફર્નરી કન્ઝર્વેટરી ગ્રીનહાઉસ આરોપણ ફર્નરી કન્ઝર્વેટરી ગ્રીનહાઉસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP