બાયોલોજી (Biology) આદિકોષકેન્દ્રી સજીવોમાં રસસ્તરના વિસ્તરણને લીધે શેનું નિર્માણ થાય છે ? મેસોઝોમ્સ નલિકાઓ અને પટલીકાઓ આપેલ તમામ રસધાની મેસોઝોમ્સ નલિકાઓ અને પટલીકાઓ આપેલ તમામ રસધાની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) જૈવતંત્રોનો ઉદ્દેશ શું છે ? સજીવોની તેમના વર્ગકોમાં ગોઠવણી અને તેમની વચ્ચે સંબંધ સ્થાપિત કરવો. સજીવોની કોષરચનાકીય લાક્ષણિકતાઓને આધારે તેમની ઓળખ અને ગોઠવણી સજીવોનું વર્ગીકરણ તેમના ઉદ્વિકાસીય ઇતિહાસને આધારે કરવું અને દરેક ક્ષેત્રના માપદંડો તેમની વ્યક્તિ વિકાસ પ્રસ્થાપિત કરવો વિસ્તૃત બાહ્યાકાર લક્ષણોને આધારે સજીવોનું વર્ગીકરણ સજીવોની તેમના વર્ગકોમાં ગોઠવણી અને તેમની વચ્ચે સંબંધ સ્થાપિત કરવો. સજીવોની કોષરચનાકીય લાક્ષણિકતાઓને આધારે તેમની ઓળખ અને ગોઠવણી સજીવોનું વર્ગીકરણ તેમના ઉદ્વિકાસીય ઇતિહાસને આધારે કરવું અને દરેક ક્ષેત્રના માપદંડો તેમની વ્યક્તિ વિકાસ પ્રસ્થાપિત કરવો વિસ્તૃત બાહ્યાકાર લક્ષણોને આધારે સજીવોનું વર્ગીકરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) નીચેનામાંથી વનસ્પતિના નમૂનાના સંગ્રહ માટેનો સચોટ ક્રમ દર્શાવે છે... એકત્રીકરણ-શુષ્કન-વિષાકતન-દાબન-આરોપણ એકત્રીકરણ-દાબન-શુષ્કન, વિષાક્તન, આરોપણ એકત્રીકરણ-દાબન-આરોપણ-શુષ્કન, વિષાકતન એકત્રીકરણ-શુષ્કન-દાબન-વિષાકતન-આરોપણ એકત્રીકરણ-શુષ્કન-વિષાકતન-દાબન-આરોપણ એકત્રીકરણ-દાબન-શુષ્કન, વિષાક્તન, આરોપણ એકત્રીકરણ-દાબન-આરોપણ-શુષ્કન, વિષાકતન એકત્રીકરણ-શુષ્કન-દાબન-વિષાકતન-આરોપણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) અર્ધીકરણ-1 અર્ધસૂત્રણ વિભાજન છે અને અર્ધીકરણ-II સમસૂત્રણ વિભાજન છે કારણ કે, સમજાત રંગસૂત્રોના અલગ થવાની ઘટના છે. રંગસૂત્રીકાનું અલગીકરણ સમજાત રંગસૂત્રની જોડ બને છે. વ્યતીકરણ પામે છે. સમજાત રંગસૂત્રોના અલગ થવાની ઘટના છે. રંગસૂત્રીકાનું અલગીકરણ સમજાત રંગસૂત્રની જોડ બને છે. વ્યતીકરણ પામે છે. ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP (Hint: અર્ધીકરણ – II સમસૂત્રિભાજન છે જેમાં રંગસૂત્રની રંગસૂત્રિકા છૂટી પડે છે.)
બાયોલોજી (Biology) વર્ગીકરણ માટે પ્રથમ કક્ષાએ કઈ કાર્યપદ્ધતિ છે ? સરળ નિરીક્ષણ ધરાવતાં લક્ષણો અર્થકારક જૂથ-વહેંચણી સગવડભરી વર્ગ વ્યવસ્થા સજીવોનું નામાધિકરણ સરળ નિરીક્ષણ ધરાવતાં લક્ષણો અર્થકારક જૂથ-વહેંચણી સગવડભરી વર્ગ વ્યવસ્થા સજીવોનું નામાધિકરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) પ્રાણીઉદ્યાનમાં કયા વિભાગો હોય છે ? પશુચિકિત્સા વિભાગ સંશોધન વિભાગ આપેલ તમામ વહિવટી વિભાગ પશુચિકિત્સા વિભાગ સંશોધન વિભાગ આપેલ તમામ વહિવટી વિભાગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP