બાયોલોજી (Biology)
આદિકોષકેન્દ્રી સજીવોમાં રસસ્તરના વિસ્તરણને લીધે શેનું નિર્માણ થાય છે ?

રસધાની
નલિકાઓ અને પટલીકાઓ
આપેલ તમામ
મેસોઝોમ્સ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
પોલિપેપ્ટાઈડ એટલે,

ઘણા એમિનોઍસિડની એસ્ટર બંધ વડે જોડાતાં બનતી શૃંખલા.
ઘણા એમિનોઍસિડની પેપ્ટાઈડ બંધ વડે જોડાતાં બનતી શૃંખલા,
ઘણા એમિનોઍસિડની ગ્લાયકોસડીક બંધ વડે જોડાતાં બનતી શૃંખલા.
ઘણા એમિનોએસિડની પોલિપેપ્ટાઈડ બંધ વડે જોડાતાં બનતી શૃંખલા.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
1980માં કોના સંશોધનને લીધે ઉદ્વિકાસને પરિણામે RNA શબ્દ વપરાયો ?

બધા જ કોષોમાં RNA જોવા મળતા નથી તેથી
m-RNA, t-RNA, r-RNA ના પ્રોટીન સંશ્લેષણમાં મહત્વને લીધે
RNA ના ઉત્સેચકીય ગુણધર્મને લીધે
વાઈરસમાં રહેલા RNA જનીન દ્રવ્યને લીધે

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
જો પ્રાણીના શરીરને કોઈ એક ધરીએ બે સરખા ડાબા અને જમણા ભાગમાં વિભાજિત કરે તો તેને શું કહે છે ?

અરીય સમમિતિ
દ્વિપાર્શ્વ સમમિતિ
અસમમિતિ
એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP