બાયોલોજી (Biology)
વનસ્પતિકોષમાં દ્વિતીય કોષદીવાલમાં કયાં દ્રવ્યોનું સ્થૂલન હોય છે ?

સુબેરીન
લિગ્નિન
આપેલ તમામ
હેમીસેલ્યુલોઝ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
નિવસનતંત્રની રચના કેવી રીતે થાય છે ?

વસ્તી અને જાતિ વચ્ચે આંતરક્રિયા
જીવસમાજ અને ઉર્જા વચ્ચે આપલે
સજીવ સમાજ અને પર્યાવરણ વચ્ચે આંતરક્રિયા
વસ્તી અને પર્યાવરણ વચ્ચે આંતરક્રિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
નિર્મોચન દર્શાવતો પ્રાણી-સમુદાય કયો છે ?

શૂળચર્મી
નુપૂરક
મૃદુકાય
સંધિપાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
એકાંગી (થેલોફાયટા)નો સમાવેશ શેમાં થાય છે ?

આવૃત બીજધારી
અનાવૃત બીજધારી
અપુષ્પી વનસ્પતિ
સપુષ્પી વનસ્પતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
સમભાજનનો સૌથી મહત્ત્વનો ફાળો કોષના સમારકામનો છે, કારણ કે,

કોષો તેનું કાર્યક્ષમ કદ જાળવી રાખે.
અન્નમાર્ગનું અસ્તર રચતા કોષો અને રુધિરકોષો સતત બદલાય,
તે બધા કોષમાં રંગસૂત્રની સંખ્યા જાળવી રાખે.
અલિંગી પ્રજનન દ્વારા બે બાળ પેદા કરે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP