સામાન્ય વિજ્ઞાન (General Science)
ભારત-પાસ્તિાનના ભાગલા થતા નિર્વાસિતોના પુનઃવસનની કામગીરી કઈ સંસ્થાને સોંપવામાં આવી ?

રોજગાર વિનિમય કચેરી
નિર્વાસિત પુનઃવાસ કેન્દ્ર
રાજદૂતાવાસ
નિર્વાસિત કલ્યાણ કેન્દ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
નીચેના પૈકી કયા તરંગોને ઉષ્મા તરંગો તરીકે ઓળખવામાં આવે છે ?

ક્ષ કિરણો
અલ્ટ્રાવાયોલેટ
ઈન્ફ્રારેડ
માઈક્રોવેવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP