બાયોલોજી (Biology) ક્લેમિડોમોનાસમાં કેટલા હરિતકણ હોય છે ? બે ત્રણ એક ચાર બે ત્રણ એક ચાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) મૃદુકાયમાં ઉત્સર્જન અંગ તરીકે શું આવેલ છે ? ઉત્સર્ગિકા માલ્પિધીયન નલિકા હરિતપિંડ મૂત્રપિંડ ઉત્સર્ગિકા માલ્પિધીયન નલિકા હરિતપિંડ મૂત્રપિંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) મધ્યગર્ભસ્તરમાંથી કોની ઉત્પત્તિ થાય છે ? શરીરગુહા આપેલ તમામ દેહકોષ્ઠ મેરુદંડ શરીરગુહા આપેલ તમામ દેહકોષ્ઠ મેરુદંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) નીચે પૈકી કયો ઘટક ડાયસેકેરાઈડ નથી ? લેક્ટોઝ માલ્ટોઝ ગેલેક્ટોઝ સુક્રોઝ લેક્ટોઝ માલ્ટોઝ ગેલેક્ટોઝ સુક્રોઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) નીચે પૈકી ક્યું વિધાન સત્ય છે. સામાન્ય રીતે ફક્ત 80 પ્રકારના સંગસુત્ર છે. સામાન્ય રીતે ફક્ત 20 ઉત્સેચકો જોવા મળે છે. સામાન્ય રીતે 4 પ્રકારના DNA અણુ છે. સામાન્ય રીતે ઘણા પ્રોટીન હોય છે. સામાન્ય રીતે ફક્ત 80 પ્રકારના સંગસુત્ર છે. સામાન્ય રીતે ફક્ત 20 ઉત્સેચકો જોવા મળે છે. સામાન્ય રીતે 4 પ્રકારના DNA અણુ છે. સામાન્ય રીતે ઘણા પ્રોટીન હોય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) નીચેનામાંથી સજીવ માટે અસંગત વિધાન કયું છે ? દરેક સજીવ વૃદ્ધિવિકાસ કરે પરંતુ પ્રજનન કરે એ જરૂરી નથી. દરેક સજીવ પ્રચલન અને પ્રજનન કરે પરંતુ વૃદ્ધિ કરે એ જરૂરી નથી. દરેક સજીવ વૃદ્ધિ કરે, અનુકૂલન સાધે અને પ્રચલન કરે છે. દરેક સજીવ વૃદ્ધિવિકાસ અને પ્રજનન કરે છે. દરેક સજીવ વૃદ્ધિવિકાસ કરે પરંતુ પ્રજનન કરે એ જરૂરી નથી. દરેક સજીવ પ્રચલન અને પ્રજનન કરે પરંતુ વૃદ્ધિ કરે એ જરૂરી નથી. દરેક સજીવ વૃદ્ધિ કરે, અનુકૂલન સાધે અને પ્રચલન કરે છે. દરેક સજીવ વૃદ્ધિવિકાસ અને પ્રજનન કરે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP