બાયોલોજી (Biology) સુકોષકેન્દ્રીકોષ અને આદિકોષકેન્દ્રી કોષમાં અનુક્રમે કયા પ્રકારના રિબોઝોમ્સ આવેલા હોય છે ? 50 s અને 30 s 60 s અને 40 s 80 s અને 70 s 70 s અને 80 s 50 s અને 30 s 60 s અને 40 s 80 s અને 70 s 70 s અને 80 s ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) સૌપ્રથમ સાચી શરીરગુહા ધરાવતો સમુદાય કયો છે ? સંધિપાદ મૃદુકાય નુપૂરક શૂળત્વચી સંધિપાદ મૃદુકાય નુપૂરક શૂળત્વચી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) મોટાં કદનાં પ્રાણીઓનાં મૃતદેહો જાળવવાની પદ્ધતિ... સ્ટફિંગ સ્કેનિંગ ગ્રાફ્ટિંગ ક્લોનીંગ સ્ટફિંગ સ્કેનિંગ ગ્રાફ્ટિંગ ક્લોનીંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) ફોસ્ફોડાય-ઈસ્ટર બંધનું સ્થાન બે ન્યુક્લિઓટાઈડના કયા ક્રમના કાર્બન વચ્ચે હોય છે ? 3, 3 3, 5 2, 5 1, 5 3, 3 3, 5 2, 5 1, 5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) નીચે આપેલ કયું વિધાન મૃત્યુ સાથે સુસંગત છે ? બધા ક્ષેત્રોમાં મહત્તમ એન્ટ્રોપીની શિથિલ થતાં ગાત્રો કામ કરતા બંધ પડે છે. શક્તિના કોઈ પણ રૂપાંતર દરમિયાન કેટલોક શક્તિનો જથ્થો ઉષ્મા-સ્વરૂપે વ્યય પામે છે. અપચય ક્રિયા કરતાં ચયક્રિયાઓનું પ્રમાણ વધુ હોય ત્યારે વૃદ્ધિ થાય છે. સજીવો ઓછાવત્તા પ્રમાણમાં તેમની શરીરરચના કાર્યપદ્ધતિ કે વર્તનો બદલી પર્યાવરણ સાથે તાદાત્મ્ય સાધે છે. બધા ક્ષેત્રોમાં મહત્તમ એન્ટ્રોપીની શિથિલ થતાં ગાત્રો કામ કરતા બંધ પડે છે. શક્તિના કોઈ પણ રૂપાંતર દરમિયાન કેટલોક શક્તિનો જથ્થો ઉષ્મા-સ્વરૂપે વ્યય પામે છે. અપચય ક્રિયા કરતાં ચયક્રિયાઓનું પ્રમાણ વધુ હોય ત્યારે વૃદ્ધિ થાય છે. સજીવો ઓછાવત્તા પ્રમાણમાં તેમની શરીરરચના કાર્યપદ્ધતિ કે વર્તનો બદલી પર્યાવરણ સાથે તાદાત્મ્ય સાધે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) NAD નું પૂરું નામ નિકોટીનેમાઈડ એડેનાઈન ડાયન્યુક્લિઓટાઈડ નાઈટ્રિક એસિડ ડાયન્યુક્લિોટાઈડ ન્યુક્લિઈક ઍસિડ ડાયન્યુક્લિઓટાઈડ નિકોટીનેમાઈડ ડાયન્યુક્લિઓટાઈડ નિકોટીનેમાઈડ એડેનાઈન ડાયન્યુક્લિઓટાઈડ નાઈટ્રિક એસિડ ડાયન્યુક્લિોટાઈડ ન્યુક્લિઈક ઍસિડ ડાયન્યુક્લિઓટાઈડ નિકોટીનેમાઈડ ડાયન્યુક્લિઓટાઈડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP