Talati Practice MCQ Part - 7
એક નળાકાર પાયાની ત્રિજ્યા 14 સેમી અને ઊંચાઈ 10 સેમી છે, તો નળાકારની વક્રસપાટીનું ક્ષેત્રફળ શોધો.

800 ચો.મી.
890 ચો.મી.
805 ચો.મી.
880 ચો.મી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
સૌથી વધુ વરસાદ ગુજરાતના કયા વિસ્તારમાં પડે છે ?

ઉત્તર પશ્ચિમ
પૂર્વ-પશ્ચિમ
ઉત્તર-પૂર્વ
દક્ષિણ-પૂર્વ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
બેંગલુરુમાં કોણે ‘ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ (IIS)'ની સ્થાપના કરી હતી ?

ડૉ. વિક્રમ સારાભાઈ
સી.વી. રામન
શ્રીનિવાસ રામાનુજમ
જમશેદજી તાતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
ગુજરાત પર વર્ષો સુધી રાજ્ય કરનારા સિદ્ધરાજ જયસિંહ બાદ ગાદી સંભાળનાર કુમારપાળ પછી ગુજરાતની ગાદી કોણે સંભાળી હતી ?

અજયપાળ સોલંકી
મૂળરાજ સોલંકી
ઋષભદેવ સોલંકી
વિજયદેવ સોલંકી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP