Talati Practice MCQ Part - 7 એક નળાકાર પાયાની ત્રિજ્યા 14 સેમી અને ઊંચાઈ 10 સેમી છે, તો નળાકારની વક્રસપાટીનું ક્ષેત્રફળ શોધો. 805 ચો.મી. 880 ચો.મી. 800 ચો.મી. 890 ચો.મી. 805 ચો.મી. 880 ચો.મી. 800 ચો.મી. 890 ચો.મી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 અશોકે રાજ્યાભિષેકના આઠમા વર્ષે (ઈ.સ.પૂર્વે 261) કલિંગના કયા રાજા સામે યુદ્ધ જાહેર કર્યું હતું ? જયંત હરિહરરાય હરપાલદેવ ભલ્લાલદેવ જયંત હરિહરરાય હરપાલદેવ ભલ્લાલદેવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 ઠક્કરબાપા સરોવર કયાં આવેલું છે ? ગાંધીનગર સુરત દાહોદ ડાંગ ગાંધીનગર સુરત દાહોદ ડાંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 ભક્ત કવિ નરસિંહ મહેતા કયા શતકમાં થઈ ગયા ? 15મા શતકમાં 12મા શતકમાં 13મા શતકમાં 14મા શતકમાં 15મા શતકમાં 12મા શતકમાં 13મા શતકમાં 14મા શતકમાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 નીચેના પૈકી કોનો GSM પ્રકારની વાયરલેસ ટેકનોલૉજીમાં સમાવેશ થતો નથી ? EDGE EDGE અને LTE DSL LTE EDGE EDGE અને LTE DSL LTE ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 ‘સત્યશોધક સમાજ'ની સ્થાપના કોણે કરી હતી ? રાજા રામમોહન રાય જ્યોતિબા ફૂલે નારાયણ ગુરુ દયાનંદ સરસ્વતી રાજા રામમોહન રાય જ્યોતિબા ફૂલે નારાયણ ગુરુ દયાનંદ સરસ્વતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP