ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) દિલ્હી સલ્તનતનો સુલતાન, કે જેણે અણહિલવાડનો નાશ કરીને ગુજરાતને દિલ્હી સાથે જોડી દીધું અને ગુજરાત 14મી સદીમાં તેના નિયંત્રણ હેઠળ રહેલ હતું. તો તે સુલ્તાન કોણ હતો ? તૈમુર અકબર અલાઉદ્દીન ખીલજી ચંગીઝખાન તૈમુર અકબર અલાઉદ્દીન ખીલજી ચંગીઝખાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ત્રિકમ સાહેબની સમાધિ કયાં આવેલી છે ? મુંદ્રા રાપર ભચાઉ નખત્રાણા મુંદ્રા રાપર ભચાઉ નખત્રાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) શર્યાતિની પુત્રી સુકન્યાના લગ્ન કોની સાથે થયા હતા ? ચ્યવન ઋષિ ગૌતમ ઋષિ વશિષ્ઠ ઋષિ જમદગ્નિઋષિ ચ્યવન ઋષિ ગૌતમ ઋષિ વશિષ્ઠ ઋષિ જમદગ્નિઋષિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 'હું કાગડા કૂતરાને મોતે મરીશ પરંતુ સ્વરાજ લીધા સિવાય હવે આ આશ્રમમાં પાછો પગ મૂકનાર નથી' આવું કોણે કહ્યું ? મહાદેવભાઈ દેસાઈ ગાંધીજી સરોજિની નાયડુ સરદાર વલ્લભભાઈ પટેલ મહાદેવભાઈ દેસાઈ ગાંધીજી સરોજિની નાયડુ સરદાર વલ્લભભાઈ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતનું કયું ગામ ‘ભગતનું ગામ' તરીકે પ્રખ્યાત છે ? ઊંઝા ડીસા અબડાસા સાયલા ઊંઝા ડીસા અબડાસા સાયલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) તણછાંઈમાં રેશમી કાપડ પર સિંહ અને હાથી વગેરેની આકૃતિઓ છાપવામાં આવે છે. આ કાપડ કયા શહેરની વિશેષતા ગણાય છે ? ભાવનગર પાલનપુર કચ્છ સુરત ભાવનગર પાલનપુર કચ્છ સુરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP