ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) દિલ્હી સલ્તનતનો સુલતાન, કે જેણે અણહિલવાડનો નાશ કરીને ગુજરાતને દિલ્હી સાથે જોડી દીધું અને ગુજરાત 14મી સદીમાં તેના નિયંત્રણ હેઠળ રહેલ હતું. તો તે સુલ્તાન કોણ હતો ? અકબર અલાઉદ્દીન ખીલજી ચંગીઝખાન તૈમુર અકબર અલાઉદ્દીન ખીલજી ચંગીઝખાન તૈમુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) મૈત્રક વંશના શાસનમાં ગુજરાતનું પાટનગર કયું હતું ? પાટણ કર્ણાવતી સિદ્ધપુર વલભી પાટણ કર્ણાવતી સિદ્ધપુર વલભી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) વેદ, પુરાણ, ધર્મશાસ્ત્રોનો સ્વીકાર કરી કર્મકાંડને પુનઃપ્રતિષ્ઠિત કરનાર શ્રીમન્નથુરામ શર્માના અનુયાયીઓ કયા નામથી જાણીતા હતા ? પ્રણામી વેદાંતી આર્યસમાજી શ્રેય:સાધક વર્ગ પ્રણામી વેદાંતી આર્યસમાજી શ્રેય:સાધક વર્ગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ઉત્તર ગુજરાતમાં જૈન ધર્મના શ્વેતાંબર સંપ્રદાયના ખતરગચ્છની સ્થાપના કોણે કરી હતી ? જિનેશ્વરસૂરી નેમચંદ્રગણિ હેમચંદ્રસૂરી દેવચંદ્રસૂરી જિનેશ્વરસૂરી નેમચંદ્રગણિ હેમચંદ્રસૂરી દેવચંદ્રસૂરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતમાં ધુવારણ વીજમથકની શરૂઆત કયા મુખ્યમંત્રીના સમયમાં થઈ ? જીવરાજ મહેતા બળવંતરાય મહેતા હિતેન્દ્રભાઈ દેસાઈ ચીમનભાઈ પટેલ જીવરાજ મહેતા બળવંતરાય મહેતા હિતેન્દ્રભાઈ દેસાઈ ચીમનભાઈ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ઘેલો અને કાળુભાર નદીના સંગમ પર કયુ બંદર આવેલું છે ? ગારિયાધર વલભી સિહોર તળાજા ગારિયાધર વલભી સિહોર તળાજા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP