ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) દિલ્હી સલ્તનતનો સુલતાન, કે જેણે અણહિલવાડનો નાશ કરીને ગુજરાતને દિલ્હી સાથે જોડી દીધું અને ગુજરાત 14મી સદીમાં તેના નિયંત્રણ હેઠળ રહેલ હતું. તો તે સુલ્તાન કોણ હતો ? ચંગીઝખાન અલાઉદ્દીન ખીલજી અકબર તૈમુર ચંગીઝખાન અલાઉદ્દીન ખીલજી અકબર તૈમુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) આદિવાસીઓને મદદ કરતું નિગમ ગુજરાત રાજ્ય વન વિકાસ નિગમની સ્થાપના કયારે થઈ હતી ? 1976 1971 1965 1960 1976 1971 1965 1960 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતનો સ્થાપના દિન કયો છે ? 1 જૂન, 1960 1 ઓગસ્ટ, 1960 1 જુલાઈ, 1960 1 મે, 1960 1 જૂન, 1960 1 ઓગસ્ટ, 1960 1 જુલાઈ, 1960 1 મે, 1960 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) અમદાવાદનો 'શાહીબાગ' બગીચો કોણે બંધાવેલ હતો ? શાહજહાં મુરદબક્ષ દારા - શુકોહ અકબર શાહજહાં મુરદબક્ષ દારા - શુકોહ અકબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કોના સમયમાં આબુ પરનો આદિનાથનો ભવ્ય પ્રસાદ બંધાવાયો હતો ? કુમારપાળ વિસલદેવ ભીમદેવ પહેલો દેવસૂરિ કુમારપાળ વિસલદેવ ભીમદેવ પહેલો દેવસૂરિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) મુઘલ સમયમાં ગુજરાતમાં કયા પ્રકારનું સ્થાપત્ય બનવાનું શરૂ થયું ? સરાઈ શૈલી જૌનપુર શૈલી બિજાપુર શૈલી માળવા શૈલી સરાઈ શૈલી જૌનપુર શૈલી બિજાપુર શૈલી માળવા શૈલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP