બાયોલોજી (Biology) પાણી સામાન્ય રીતે પ્રવાહી સ્વરૂપે મળે છે. કારણ કે, પાણીમાં રહેલી ગુપ્ત ઉષ્મા પાણીમાં રહેલી ઉષ્ણતાવહન શક્તિ પાણીમાં રહેલું સંલગ્ન બળ પાણીમાં રહેલી ધ્રુવીય પ્રકૃતિ પાણીમાં રહેલી ગુપ્ત ઉષ્મા પાણીમાં રહેલી ઉષ્ણતાવહન શક્તિ પાણીમાં રહેલું સંલગ્ન બળ પાણીમાં રહેલી ધ્રુવીય પ્રકૃતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) નીચેનામાંથી સજીવ માટે અસંગત વિધાન કયું છે ? દરેક સજીવ વૃદ્ધિવિકાસ કરે પરંતુ પ્રજનન કરે એ જરૂરી નથી. દરેક સજીવ વૃદ્ધિ કરે, અનુકૂલન સાધે અને પ્રચલન કરે છે. દરેક સજીવ પ્રચલન અને પ્રજનન કરે પરંતુ વૃદ્ધિ કરે એ જરૂરી નથી. દરેક સજીવ વૃદ્ધિવિકાસ અને પ્રજનન કરે છે. દરેક સજીવ વૃદ્ધિવિકાસ કરે પરંતુ પ્રજનન કરે એ જરૂરી નથી. દરેક સજીવ વૃદ્ધિ કરે, અનુકૂલન સાધે અને પ્રચલન કરે છે. દરેક સજીવ પ્રચલન અને પ્રજનન કરે પરંતુ વૃદ્ધિ કરે એ જરૂરી નથી. દરેક સજીવ વૃદ્ધિવિકાસ અને પ્રજનન કરે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) DNA માં ન્યુક્લિઓટાઈડ કોના દ્વારા જોડાય છે ? હાઇડ્રોજન બંધ વીજ સંયોજક બંધ વાન-ડર-વાલ્સ દબાણ સંયોજક બંધ હાઇડ્રોજન બંધ વીજ સંયોજક બંધ વાન-ડર-વાલ્સ દબાણ સંયોજક બંધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) એન્ટીબાયોટિક તરીકે વપરાતી ફૂગ કઈ છે ? પેનિસિલિયમ મ્યુકર યીસ્ટ મશરૂમ પેનિસિલિયમ મ્યુકર યીસ્ટ મશરૂમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) પુનઃ સંયોજીત ઘંઠીકાનું દૃશ્યમાન થવુ કઈ અવસ્થાની લાક્ષણિકતા છે ? પેકિટીન ઝાયગોટીન ડાયકાઈનેસીસ ડિપ્લોટીન પેકિટીન ઝાયગોટીન ડાયકાઈનેસીસ ડિપ્લોટીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) એકકોષમાંથી 128 કોષોના નિર્માણ માટે કેટલા સમભાજન જરૂરી બને ? 64 7 28 14 64 7 28 14 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP (Hint: સમભાજનમાં એક કોષમાંથી બે બાળકોષ સર્જાય છે.)