બાયોલોજી (Biology)
ક્લોરોફિલના બંધારણીય ઘટક તરીકે વર્તતું ખનીજ તત્ત્વ કયું છે ?

સલ્ફર
નાઈટ્રોજન
કેલ્શિયમ
મેગ્નેશિયમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
મજ્જાપડ માટે અસત્ય વિધાન જણાવો.

ઊર્મિવેગને આજુબાજુ પ્રસરતો અટકાવે છે.
તે લિપિડનો બનેલો છે.
તે વાહક પડની રચના કરે છે.
ચેતાતંતુની આસપાસ આવેલું છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
કોષરસપટલ દ્વારા કયા પ્રકારનું વહન થાય છે ?

સાદું પ્રસરણ
સક્રિય વહન
આપેલ તમામ
અનુકૂલિત પ્રસરણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP