ભારતનો ઈતિહાસ (History of India) નીચેનામાંથી અયોગ્ય જોડકું પસંદ કરો. સાત પેગોડાનું મંદિર : નરસિંહવર્મન બીજો કુતુબમીનાર : કુતુબુદીન ઐબક ચાર મિનાર : અક્બર મેહરગઢનો કિલ્લો : રાવ જોધા સાત પેગોડાનું મંદિર : નરસિંહવર્મન બીજો કુતુબમીનાર : કુતુબુદીન ઐબક ચાર મિનાર : અક્બર મેહરગઢનો કિલ્લો : રાવ જોધા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેના પૈકી કયા ઉપનિષદોમાં સત્યકામ જાબાલની વાત આવે છે ? કથા પ્રશ્ના ઈશા છંદોગ્ય કથા પ્રશ્ના ઈશા છંદોગ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતમાં ‘સોશિયલ સર્વિસ લીગ'ની સ્થાપના કોણે કરી હતી ? મહાત્મા ફૂલે આર.જી.ભંડારકર નારાયણ ચંદાવરકર ઈશ્વચંદ્ર વિદ્યાસાગર મહાત્મા ફૂલે આર.જી.ભંડારકર નારાયણ ચંદાવરકર ઈશ્વચંદ્ર વિદ્યાસાગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) રામસર કન્વેન્શન ક્યા વર્ષે અપનાવવામાં આવ્યું હતું ? વર્ષ 1971 વર્ષ 1966 વર્ષ 1975 વર્ષ 1945 વર્ષ 1971 વર્ષ 1966 વર્ષ 1975 વર્ષ 1945 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) પ્લાસીનું રણક્ષેત્ર ક્યા રાજ્યમાં આવેલું છે ? બિહાર પશ્ચિમ બંગાળ આંધ્ર પ્રદેશ ઓડિશા બિહાર પશ્ચિમ બંગાળ આંધ્ર પ્રદેશ ઓડિશા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારત આઝાદ થયું તે સમયે અંગ્રેજી શાસનના છેલ્લા ગવર્નર જનરલ કોણ હતા ? લોર્ડ માઉન્ટબેટન ડેલહાઉસી નિક્સન ચેમ્સફર્ડ લોર્ડ માઉન્ટબેટન ડેલહાઉસી નિક્સન ચેમ્સફર્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP