ભારતનો ઈતિહાસ (History of India)
નીચેનામાંથી અયોગ્ય જોડકું પસંદ કરો.

સાત પેગોડાનું મંદિર : નરસિંહવર્મન બીજો
કુતુબમીનાર : કુતુબુદીન ઐબક
ચાર મિનાર : અક્બર
મેહરગઢનો કિલ્લો : રાવ જોધા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
જલિયાવાલા બાગમાં જે હત્યાકાંડ થયેલ હતો તેના માટે મુખ્ય જવાબદાર કોણ હતું ?

કેનીંગ
બેન્ટિક
જનરલ ડાયર
ડેલહાઉસી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
કયું મંદિર કાળા પેગોડાના નામે ઓળખાય છે ?

મોઢેરાનું સૂર્યમંદિર
કોણાર્કનું સૂર્યમંદિર
હજાર-રામ મંદિર
બૃહદેશ્વર મંદિર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP